શોધખોળ કરો
Jyeshtha Amavasya 2024: જયેષ્ઠ અમાસનો દિવસ અતિ ઉતમ, આ ઉપાય કરી દેશે માલામાલ
Jyeshtha Amavasya 2024: હિન્દુ ધર્મમાં જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિને મહત્વની માનવામાં આવે છે. તેને જ્યેષ્ઠ અમાવસ્યા પણ કહેવાય છે. આ વખતે જ્યેષ્ઠ અમાવસ્યા આજે એટલે કે 6 જૂને ઉજવવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

આ દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. જ્યેષ્ઠ અમાવસ્યાનો દિવસ શનિ દોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
2/7

હિંદુ ધર્મમાં પિંડદાન અને પિતૃઓની શાંતિ માટે કરવામાં આવતા તર્પણ માટે અમાવસ્યા ખૂબ જ શુભ માનવામાં આવે છે
3/7

આ દિવસે નદી, જળાશય કે તળાવ વગેરેમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ પછી, તલને વહેતા પાણીમાં તરતા રાખવા જોઈએ.
4/7

આ દિવસે કરવામાં આવેલ ઉપાય શનિના અશુભ પ્રભાવથી બચાવે છે. આ ઉપાયો સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખોલે છે અને ભાગ્ય તમારો સાથ આપે છે.
5/7

આ દિવસે કરવામાં આવેલ ઉપાય શનિના અશુભ પ્રભાવથી બચાવે છે. આ ઉપાયો સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખોલે છે.
6/7

શનિ જયંતિના દિવસે મંદિરમાં જઈને શનિદેવના ચરણોના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને તેલ, સિંદૂર, કુમકુમ, કાજલ, અબીર, ગુલાલ અને વાદળી કે કાળા ફૂલ ચઢાવો.
7/7

આ દિવસે શનિદેવની પૂજા કર્યા બાદ શનિ મંત્રની માળાનો જાપ કરો અને શનિ ચાલીસાનો પાઠ કરો. શનિ જયંતિ પર શનિ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષથી રાહત મળે છે.
Published at : 06 Jun 2024 07:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
