શોધખોળ કરો
Chaitra Navratri 2024 9th Day: ચૈત્રનવરાત્રિના નવમા દિવસે, બસ આ એક વસ્તુનું કરી દો દાન, સુનિશ્ચિત બનશે સફળતા

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

ચૈત્ર નવરાત્રિનો નવમો દિવસ છે. નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રી, દેવી દુર્ગાના નવમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સાથે જો આ આ વસ્તુનો દાન કરવામાં આવે તો સફળતાના આશિષ મળે છે,
2/8

આજે 17 એપ્રિલ ચૈત્ર નવરાત્રિનો નવમો દિવસ અને રામ નવમી. આ શુભ દિવસે જો આ વસ્તુનું દાન કરવામાં આવે તો આપના ફિલ્ડમાં આપને સફળતા મળશે
3/8

જો તમે ડોક્ટર છો અથવા મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આજે તમારે ચણા અથવા ચણાની દાળનું દાન કરવું જોઈએ.
4/8

જો તમે એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારે આજે જ હેર ક્લિપ દાન કરવી જોઈએ.
5/8

જો તમે એડમિનિસ્ટ્રેટર છો અથવા કોઈ વહીવટી કામ સાથે જોડાયેલા છો તો તમારે આજે જ મોજાનું દાન કરવું જોઈએ.
6/8

જો તમે આઈટી પ્રોફેશનલ છો તો તમારે આજે જ હેર બેન્ડ દાન કરવું જોઈએ.
7/8

જો તમે કોઈપણ પ્રકારના બળનું કામ કરી રહ્યા છો તો આજે જ તમારે ચુનરી અથવા દુપટ્ટાનું દાન કરવું જોઈએ.
8/8

જો તમે ટેલિકોમ્યુનિકેશનનું કામ કરો છો તો તમારે આજે અત્તરનું દાન કરવું જોઈએ.
Published at : 17 Apr 2024 08:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
