શોધખોળ કરો
Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયાના અવસરે આ 5 મંત્રોના અચૂક કરવા જાપ, આર્થિક સંકટ દૂર કરશે મહાલક્ષ્મી
અક્ષય તૃતિયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા આ રીતે પૂજા કરીને આ મંત્રોના જાપ અચૂક કરો, આર્થિક સંકટને દૂર કરવા માટે સિદ્ધ મંત્ર છે

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

Akshaya Tritiya 2024: 10 મેના રોજ અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ધનપતિ કુબેરની પૂજા કરતી વખતે આ દુર્લભ મંત્રોનો જાપ કરવાનું ભૂલશો નહીં, એવું માનવામાં આવે છે કે મંત્રોના શુભ પ્રભાવથી મહાલક્ષ્મી તેમની મનોકામનાઓ શીઘ્ર પૂર્ણ કરે છે
2/7

ॐ श्री महालक्ष्म्याई च विदमहे विष्णु पत्न्या च धीमहा तन्नो लक्ष्मी प्रचोदयत ॥ - અક્ષય તૃતીયા પર લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ કરો. માતાને ફૂલ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે, આ શુભ પ્રભાવથી સમૃદ્ધિ, સંપત્તિ અને પ્રગતિ થાય છે.
3/7

ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરાય નમઃ. - અક્ષય તૃતીયા પર કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન આ આઠ લક્ષ્મી કુબ્રે મંત્રનો જાપ કરો. એવું કહેવાય છે કે આનાથી ધન પ્રાપ્ત થાય છે. બરકત રહે છે.
4/7

ઓમ અમૃત લક્ષ્માયાય નમઃ :- દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધન પ્રાપ્તિની ઈચ્છા માટે અક્ષય તૃતીયા પર આ મંત્રનો 108 વાર જાપ કરો, એવું માનવામાં આવે છે કે,આ મંત્રના જાપથી દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમી વાસ કરે છે.
5/7

ઓમ શ્રી ગુરુદેવાય નમઃ - અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુએ નર-નારાયણનો અવતાર લીધો હતો. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરો. તેનાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે. ભાગ્ય તમારો સાથ આપે છે.
6/7

'કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત: મૂળતસ્ય સ્થિતો બ્રહ્મ મધ્યે માતૃ ગણ સ્મૃતા:' - અક્ષય તૃતીયા પર કલશની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. આ કારણે કલશમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. આ દિવસે માટીના વાસણની પૂજા કરીને તેનું દાન કરવાથી અમૃત અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
7/7

અક્ષય તૃતીયા પર લક્ષ્મી સ્તોત્ર, શ્રી સૂક્તનો પાઠ કરો. આર્થિક કટોકટી તેના પ્રતાપથી દૂર થાય છે.
Published at : 10 May 2024 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ધર્મ-જ્યોતિષ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
