શોધખોળ કરો

Nag Panchami 2023: નાગપંચમીના અવસરે મનોકામનાની પૂર્તિ માટે કરો સિદ્ધ મંત્રનો જાપ, મળશે શીઘ્ર ફળ

નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે.

નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
Nag Panchami 2023 Mantra: નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે
Nag Panchami 2023 Mantra: નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે
2/6
ઓમ ભુજંગેશાય વિદ્મહે, સર્પરાજય ધીમહિ, તન્નો નાગઃ પ્રચોદયાત્. - નાગ પંચમીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો અને પછી આ મંત્રનો 1.25 લાખ વખત જાપ કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી  વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
ઓમ ભુજંગેશાય વિદ્મહે, સર્પરાજય ધીમહિ, તન્નો નાગઃ પ્રચોદયાત્. - નાગ પંચમીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો અને પછી આ મંત્રનો 1.25 લાખ વખત જાપ કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
3/6
ઓમ સર્પાય નમઃ - નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. જેના કારણે સર્પદંશનો ભય રહેતો નથી, સાથે જ સાપ ક્યારેય ઘરમાં પ્રવેશતા નથી.
ઓમ સર્પાય નમઃ - નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. જેના કારણે સર્પદંશનો ભય રહેતો નથી, સાથે જ સાપ ક્યારેય ઘરમાં પ્રવેશતા નથી.
4/6
' સર્વે નાગાઃ પ્રિયંતા માં યે કેચિત્ પૃથ્વીતલે । યે ચ હીલમરિચિષ્ઠા યે ન્તરે દિવિ સંસ્થિતા । યે નાદિષુ મહાનગા યે સરસ્વતીગામિનઃ । યે ચ વાપીતદગેષુ તેષુ સર્વેષુ વૈ નમ:...' - નાગ દેવ અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વિશેષ મંત્રનો જાપ કરો. તેના જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
' સર્વે નાગાઃ પ્રિયંતા માં યે કેચિત્ પૃથ્વીતલે । યે ચ હીલમરિચિષ્ઠા યે ન્તરે દિવિ સંસ્થિતા । યે નાદિષુ મહાનગા યે સરસ્વતીગામિનઃ । યે ચ વાપીતદગેષુ તેષુ સર્વેષુ વૈ નમ:...' - નાગ દેવ અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વિશેષ મંત્રનો જાપ કરો. તેના જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
5/6
નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ  સરળ બનશે.
નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ સરળ બનશે.
6/6
નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ અથવા જળ  ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.
નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ અથવા જળ ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.