શોધખોળ કરો

Sankashti Chaturthi 2024: સંકષ્ટી ચતુર્થી આજે, આ રાશિના આવશે અચ્છે દિન, વરસશે વિઘ્નહર્તાની કૃપા

Sankashti Chaturthi: સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી ગણપતિ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ અવરોધો દૂર થાય છે. આજે સંકષ્ટી ચતુર્થીના દિવસથી કેટલીક રાશિઓ માટે સારો સમય શરૂ થશે.

Sankashti Chaturthi: સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાથી ગણપતિ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ અવરોધો દૂર થાય છે. આજે સંકષ્ટી ચતુર્થીના દિવસથી કેટલીક રાશિઓ માટે સારો સમય શરૂ થશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે બુદ્ધિ, જ્ઞાન અને ધનના દેવતા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ સંકષ્ટી ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે બુદ્ધિ, જ્ઞાન અને ધનના દેવતા ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
2/8
ભગવાન ગણેશને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનિય  માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસથી કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આ લોકો પર ગણપતિની કૃપા વરસશે. જાણો આ રાશિઓ વિશે
ભગવાન ગણેશને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનિય માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીના દિવસથી કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આ લોકો પર ગણપતિની કૃપા વરસશે. જાણો આ રાશિઓ વિશે
3/8
મેષ-મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. ગણપતિની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે.
મેષ-મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. ગણપતિની કૃપાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે.
4/8
મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં પહેલા કરતા વધુ સુધારો થશે. ગણપતિ તમારી બધી ચિંતાઓ દૂર કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિના જે લોકો નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારા જીવનમાં ખુશીઓ આવશે.
મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં પહેલા કરતા વધુ સુધારો થશે. ગણપતિ તમારી બધી ચિંતાઓ દૂર કરશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિના જે લોકો નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારા જીવનમાં ખુશીઓ આવશે.
5/8
સિંહ રાશિના લોકો માટેના મુશ્કેલ દિવસો આજથી સમાપ્ત થશે. તમારા દ્વારા કરવામાં આવેલ મોટાભાગના કામ સફળ થશે. સિંહ રાશિના લોકોને બિઝનેસમાં ઘણી સફળતા મળશે. તમે કોઈપણ નિર્ણય ખૂબ જ સમજદારીથી લેશો. આ રાશિના લોકોનું માન-સન્માન વધશે. તમને તમારા કરિયરમાં સફળતા મળશે.
સિંહ રાશિના લોકો માટેના મુશ્કેલ દિવસો આજથી સમાપ્ત થશે. તમારા દ્વારા કરવામાં આવેલ મોટાભાગના કામ સફળ થશે. સિંહ રાશિના લોકોને બિઝનેસમાં ઘણી સફળતા મળશે. તમે કોઈપણ નિર્ણય ખૂબ જ સમજદારીથી લેશો. આ રાશિના લોકોનું માન-સન્માન વધશે. તમને તમારા કરિયરમાં સફળતા મળશે.
6/8
સિંહ રાશિને ગણપતિની કૃપાથી તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થશે. આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ રહેશે. તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
સિંહ રાશિને ગણપતિની કૃપાથી તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થશે. આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ રહેશે. તમને સૌભાગ્ય પ્રાપ્ત થશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
7/8
તુલા રાશિના લોકોનું નસીબ સંકષ્ટી ચતુર્થીના દિવસથી ખુલશે. તમે તમારી કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરશો. આર્થિક લાભ મળવાની પણ પ્રબળ સંભાવના છે. તુલા રાશિના કેટલાક લોકોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે.
તુલા રાશિના લોકોનું નસીબ સંકષ્ટી ચતુર્થીના દિવસથી ખુલશે. તમે તમારી કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરશો. આર્થિક લાભ મળવાની પણ પ્રબળ સંભાવના છે. તુલા રાશિના કેટલાક લોકોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે.
8/8
તુલા રાશિનેસમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે.તુલા રાશિના લોકોને ક્યાંકથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારું ભાગ્ય જલ્દી ચમકવા જઈ રહ્યું છે. આ રાશિના કેટલાક લોકોના વિદેશ જવાની સંભાવના છે.ગણપતિજીની કૃપાથી તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.
તુલા રાશિનેસમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે.તુલા રાશિના લોકોને ક્યાંકથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારું ભાગ્ય જલ્દી ચમકવા જઈ રહ્યું છે. આ રાશિના કેટલાક લોકોના વિદેશ જવાની સંભાવના છે.ગણપતિજીની કૃપાથી તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget