શોધખોળ કરો
Astro Tips: દ્રરિદ્રતાને દૂર કરવા માટે જ્યોતિષી આ ઉપાય છે કારગર, ધન વર્ષોના બનશે યોગ
Astro Tips: ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Aestro Tips: ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે.
2/6

ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષમાં સોપારીના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. સોપારીને ભગવાન ગણેશ અને ગૌરી તરીકે પણ પૂજવામાં આવે છે. જ્યોતિષમાં સોપારીના ઉપાયોનો વેપાર વધારવા, અટકેલા કાર્યોને પૂરા કરવા અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે કરવામાં આવે છે.
Published at : 31 Dec 2023 11:16 AM (IST)
આગળ જુઓ





















