શોધખોળ કરો

Shanivar upay: શારિરીક અને માનસિક પીડાથી મુક્તિ માટે શનિવાર કરો આ સચોટ અચૂક ઉપાય, શનિદેવના મળશે આશિષ

અઠવાડિયાનો દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે, શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે કરવામાં આવેલ કેટલાક ખાસ કામ સુતેલા ભાગ્યને જાગૃત કરે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

અઠવાડિયાનો દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે, શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે કરવામાં આવેલ કેટલાક ખાસ કામ સુતેલા ભાગ્યને જાગૃત કરે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
શનિવારે ઉપવાસ કરનારાઓ પર શનિની અશુભ અસર ઓછી થાય છે. સાડાસાતી અને પનોતી દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
શનિવારે ઉપવાસ કરનારાઓ પર શનિની અશુભ અસર ઓછી થાય છે. સાડાસાતી અને પનોતી દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
2/7
શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવના મંદિરે જાવ અથવા તો ઘરે જ  પૂજા કરો, તો જ શનિનું વ્રત ફળદાયી રહે છે.
શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવના મંદિરે જાવ અથવા તો ઘરે જ પૂજા કરો, તો જ શનિનું વ્રત ફળદાયી રહે છે.
3/7
શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવની પૂજા કરો, તો જ પૂજા-વ્રત ફળદાયી છે.
શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવની પૂજા કરો, તો જ પૂજા-વ્રત ફળદાયી છે.
4/7
શમીના છોડમાં શનિદેવનો વાસ છે. શનિવારે આ વૃક્ષની પૂજા કરવી અને તેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.
શમીના છોડમાં શનિદેવનો વાસ છે. શનિવારે આ વૃક્ષની પૂજા કરવી અને તેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.
5/7
શનિવારના દિવસે માંસ, આલ્કોહોલ અથવા મસૂરનું સેવન ન કરો, કારણ કે તેનાથી તમારું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે. જે લોકો સફાઈ કામદારો, વડીલો, ભગવાન, પશુ-પક્ષીઓનું અપમાન કરે છે અને હેરાન કરે છે તેમનાથી શનિ ક્રોધિત છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ કામ ન કરો.
શનિવારના દિવસે માંસ, આલ્કોહોલ અથવા મસૂરનું સેવન ન કરો, કારણ કે તેનાથી તમારું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે. જે લોકો સફાઈ કામદારો, વડીલો, ભગવાન, પશુ-પક્ષીઓનું અપમાન કરે છે અને હેરાન કરે છે તેમનાથી શનિ ક્રોધિત છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ કામ ન કરો.
6/7
શનિવારના દિવસે કોઇ ગરીબ, બીમાર અસહાયની મદદ કરવાથી શનિદેવની કૃપા દષ્ટીના પાત્ર બનો છો અને આપના કષ્ટો પણ દૂર થશે
શનિવારના દિવસે કોઇ ગરીબ, બીમાર અસહાયની મદદ કરવાથી શનિદેવની કૃપા દષ્ટીના પાત્ર બનો છો અને આપના કષ્ટો પણ દૂર થશે
7/7
શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આંકડાના ફુલની માળા અર્પણ કરો, તેલ ચઢાવો. આ ઉપાયથી કષ્ટોથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આંકડાના ફુલની માળા અર્પણ કરો, તેલ ચઢાવો. આ ઉપાયથી કષ્ટોથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Embed widget