શોધખોળ કરો
Shanivar upay: શારિરીક અને માનસિક પીડાથી મુક્તિ માટે શનિવાર કરો આ સચોટ અચૂક ઉપાય, શનિદેવના મળશે આશિષ
અઠવાડિયાનો દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે, શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે કરવામાં આવેલ કેટલાક ખાસ કામ સુતેલા ભાગ્યને જાગૃત કરે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

શનિવારે ઉપવાસ કરનારાઓ પર શનિની અશુભ અસર ઓછી થાય છે. સાડાસાતી અને પનોતી દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
2/7

શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવના મંદિરે જાવ અથવા તો ઘરે જ પૂજા કરો, તો જ શનિનું વ્રત ફળદાયી રહે છે.
3/7

શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવની પૂજા કરો, તો જ પૂજા-વ્રત ફળદાયી છે.
4/7

શમીના છોડમાં શનિદેવનો વાસ છે. શનિવારે આ વૃક્ષની પૂજા કરવી અને તેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.
5/7

શનિવારના દિવસે માંસ, આલ્કોહોલ અથવા મસૂરનું સેવન ન કરો, કારણ કે તેનાથી તમારું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે. જે લોકો સફાઈ કામદારો, વડીલો, ભગવાન, પશુ-પક્ષીઓનું અપમાન કરે છે અને હેરાન કરે છે તેમનાથી શનિ ક્રોધિત છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ કામ ન કરો.
6/7

શનિવારના દિવસે કોઇ ગરીબ, બીમાર અસહાયની મદદ કરવાથી શનિદેવની કૃપા દષ્ટીના પાત્ર બનો છો અને આપના કષ્ટો પણ દૂર થશે
7/7

શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આંકડાના ફુલની માળા અર્પણ કરો, તેલ ચઢાવો. આ ઉપાયથી કષ્ટોથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
Published at : 24 Feb 2024 07:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
