શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shanivar upay: શારિરીક અને માનસિક પીડાથી મુક્તિ માટે શનિવાર કરો આ સચોટ અચૂક ઉપાય, શનિદેવના મળશે આશિષ
અઠવાડિયાનો દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે, શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે કરવામાં આવેલ કેટલાક ખાસ કામ સુતેલા ભાગ્યને જાગૃત કરે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
![અઠવાડિયાનો દરેક દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે, શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે કરવામાં આવેલ કેટલાક ખાસ કામ સુતેલા ભાગ્યને જાગૃત કરે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/c7f30a7ecd02294b3aaaca64c4228f86170873870674681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![શનિવારે ઉપવાસ કરનારાઓ પર શનિની અશુભ અસર ઓછી થાય છે. સાડાસાતી અને પનોતી દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/f3ccdd27d2000e3f9255a7e3e2c4880007d55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિવારે ઉપવાસ કરનારાઓ પર શનિની અશુભ અસર ઓછી થાય છે. સાડાસાતી અને પનોતી દરમિયાન આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.
2/7
![શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવના મંદિરે જાવ અથવા તો ઘરે જ પૂજા કરો, તો જ શનિનું વ્રત ફળદાયી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/156005c5baf40ff51a327f1c34f2975b2a036.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવના મંદિરે જાવ અથવા તો ઘરે જ પૂજા કરો, તો જ શનિનું વ્રત ફળદાયી રહે છે.
3/7
![શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવની પૂજા કરો, તો જ પૂજા-વ્રત ફળદાયી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/799bad5a3b514f096e69bbc4a7896cd956f51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિની પીડામાંથી શાંતિ મેળવવા માટે શનિવારના દિવસે શનિના મંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. સાંજના સમયે જ શનિદેવની પૂજા કરો, તો જ પૂજા-વ્રત ફળદાયી છે.
4/7
![શમીના છોડમાં શનિદેવનો વાસ છે. શનિવારે આ વૃક્ષની પૂજા કરવી અને તેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/d0096ec6c83575373e3a21d129ff8fefa95c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમીના છોડમાં શનિદેવનો વાસ છે. શનિવારે આ વૃક્ષની પૂજા કરવી અને તેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મી આવે છે.
5/7
![શનિવારના દિવસે માંસ, આલ્કોહોલ અથવા મસૂરનું સેવન ન કરો, કારણ કે તેનાથી તમારું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે. જે લોકો સફાઈ કામદારો, વડીલો, ભગવાન, પશુ-પક્ષીઓનું અપમાન કરે છે અને હેરાન કરે છે તેમનાથી શનિ ક્રોધિત છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ કામ ન કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/032b2cc936860b03048302d991c3498f6ae20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિવારના દિવસે માંસ, આલ્કોહોલ અથવા મસૂરનું સેવન ન કરો, કારણ કે તેનાથી તમારું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે. જે લોકો સફાઈ કામદારો, વડીલો, ભગવાન, પશુ-પક્ષીઓનું અપમાન કરે છે અને હેરાન કરે છે તેમનાથી શનિ ક્રોધિત છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ આ કામ ન કરો.
6/7
![શનિવારના દિવસે કોઇ ગરીબ, બીમાર અસહાયની મદદ કરવાથી શનિદેવની કૃપા દષ્ટીના પાત્ર બનો છો અને આપના કષ્ટો પણ દૂર થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/18e2999891374a475d0687ca9f989d8372a58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિવારના દિવસે કોઇ ગરીબ, બીમાર અસહાયની મદદ કરવાથી શનિદેવની કૃપા દષ્ટીના પાત્ર બનો છો અને આપના કષ્ટો પણ દૂર થશે
7/7
![શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આંકડાના ફુલની માળા અર્પણ કરો, તેલ ચઢાવો. આ ઉપાયથી કષ્ટોથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/fe5df232cafa4c4e0f1a0294418e5660c6544.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનિવારના દિવસે શનિદેવ અને હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આંકડાના ફુલની માળા અર્પણ કરો, તેલ ચઢાવો. આ ઉપાયથી કષ્ટોથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
Published at : 24 Feb 2024 07:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)