શોધખોળ કરો

Vastu tips: ઘરમાં આ કારણે નથી રહેતી બરકત, આર્થિક તંગી માટે ઘરમાં પડેલી વસ્તુ છે જવાબદાર

Vastu Shastra: આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાને અસર કરે છે. ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ ઘરના સભ્યો પર ખરાબ અસર કરે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ.

Vastu Shastra: આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાને અસર કરે છે. ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ ઘરના સભ્યો પર ખરાબ અસર કરે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ.

વાસ્તુ ટિપ્સ

1/8
કેટલીક નાની-નાની વાતોથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા વિશે જાણી શકો છો. આપણા કામ અથવા ઘરમાં હાજર આમાંથી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે. એટલા માટે સમયસર તેમને ઠીક કરવાની જરૂર છે. આવો જાણીએ તેમના વિશે.
કેટલીક નાની-નાની વાતોથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા વિશે જાણી શકો છો. આપણા કામ અથવા ઘરમાં હાજર આમાંથી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે. એટલા માટે સમયસર તેમને ઠીક કરવાની જરૂર છે. આવો જાણીએ તેમના વિશે.
2/8
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એનર્જી હોય છે. કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મક એર્નર્જીનો સંચાર કરે છે તો કેટલીક ઘરની કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જે ઘરના સભ્યના જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એનર્જી હોય છે. કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મક એર્નર્જીનો સંચાર કરે છે તો કેટલીક ઘરની કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જે ઘરના સભ્યના જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે.
3/8
કબૂતરનો માળો- ઘરમાં ક્યારેય કબૂતરને માળો ન બનાવવા દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કબૂતરનો માળો હોય છે ત્યાં ગરીબી આવે છે. ઘરમાં કબૂતરનું ઈંડું ફૂટવું એ આવનારી આર્થિક કટોકટીનું સૂચક માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ક્યાંય પણ કબૂતરને માળો ન બનાવવા દો.
કબૂતરનો માળો- ઘરમાં ક્યારેય કબૂતરને માળો ન બનાવવા દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કબૂતરનો માળો હોય છે ત્યાં ગરીબી આવે છે. ઘરમાં કબૂતરનું ઈંડું ફૂટવું એ આવનારી આર્થિક કટોકટીનું સૂચક માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ક્યાંય પણ કબૂતરને માળો ન બનાવવા દો.
4/8
ભંગાર- જે ઘરમાં કચરો કે ખરાબ વસ્તુઓ પડેલી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. જો તમે તેને ઠીક કરવા માટે લાંબા સમય સુધી રાખ્યું છે, તો તેને જલદીથી ઠીક કરો અથવા તેને ઘરની બહાર ફેંકી દો.
ભંગાર- જે ઘરમાં કચરો કે ખરાબ વસ્તુઓ પડેલી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. જો તમે તેને ઠીક કરવા માટે લાંબા સમય સુધી રાખ્યું છે, તો તેને જલદીથી ઠીક કરો અથવા તેને ઘરની બહાર ફેંકી દો.
5/8
કાંટાવાળા છોડઃ- વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં લગાવવા માટેના છોડને લઈને ખાસ નિયમો આપવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર ઘર કે આંગણામાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. કાંટાવાળા છોડ ઘરમાં આર્થિક સમસ્યા સર્જે છે. તેથી આવા છોડ વાવવાનું ટાળો.
કાંટાવાળા છોડઃ- વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં લગાવવા માટેના છોડને લઈને ખાસ નિયમો આપવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર ઘર કે આંગણામાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. કાંટાવાળા છોડ ઘરમાં આર્થિક સમસ્યા સર્જે છે. તેથી આવા છોડ વાવવાનું ટાળો.
6/8
ભેજ- જે ઘરમાં ભેજ હોય છે, ત્યાં પૈસા ક્યારેય ટકતો નથી  આવા ઘરના સભ્યોને હંમેશા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા નળમાંથી પાણી ટપકતું હોય તો  શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરો.
ભેજ- જે ઘરમાં ભેજ હોય છે, ત્યાં પૈસા ક્યારેય ટકતો નથી આવા ઘરના સભ્યોને હંમેશા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા નળમાંથી પાણી ટપકતું હોય તો શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરો.
7/8
સાવરણી- સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ઘરમાં રાખવા માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. સાંજે ઘર સાફ કરવાની પણ મનાઈ છે.
સાવરણી- સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ઘરમાં રાખવા માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. સાંજે ઘર સાફ કરવાની પણ મનાઈ છે.
8/8
જાળા- ઘરના જાળાને નકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જે ઘરમાં ગંદકી અને જાળા હોય ત્યાં માતા લક્ષ્મી રહેતી નથી. ઘરમાં ક્યારેય જાળા રાખવા ન દો. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં જાળા હોય તો ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામમાં અવરોધ સર્જો છે.
જાળા- ઘરના જાળાને નકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જે ઘરમાં ગંદકી અને જાળા હોય ત્યાં માતા લક્ષ્મી રહેતી નથી. ઘરમાં ક્યારેય જાળા રાખવા ન દો. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં જાળા હોય તો ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામમાં અવરોધ સર્જો છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget