શોધખોળ કરો

Vastu tips: ઘરમાં આ કારણે નથી રહેતી બરકત, આર્થિક તંગી માટે ઘરમાં પડેલી વસ્તુ છે જવાબદાર

Vastu Shastra: આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાને અસર કરે છે. ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ ઘરના સભ્યો પર ખરાબ અસર કરે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ.

Vastu Shastra: આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાને અસર કરે છે. ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ ઘરના સભ્યો પર ખરાબ અસર કરે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ.

વાસ્તુ ટિપ્સ

1/8
કેટલીક નાની-નાની વાતોથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા વિશે જાણી શકો છો. આપણા કામ અથવા ઘરમાં હાજર આમાંથી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે. એટલા માટે સમયસર તેમને ઠીક કરવાની જરૂર છે. આવો જાણીએ તેમના વિશે.
કેટલીક નાની-નાની વાતોથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા વિશે જાણી શકો છો. આપણા કામ અથવા ઘરમાં હાજર આમાંથી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે. એટલા માટે સમયસર તેમને ઠીક કરવાની જરૂર છે. આવો જાણીએ તેમના વિશે.
2/8
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એનર્જી હોય છે. કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મક એર્નર્જીનો સંચાર કરે છે તો કેટલીક ઘરની કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જે ઘરના સભ્યના જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એનર્જી હોય છે. કેટલીક વસ્તુઓ ઘરમાં સકારાત્મક એર્નર્જીનો સંચાર કરે છે તો કેટલીક ઘરની કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જે ઘરના સભ્યના જીવન પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે.
3/8
કબૂતરનો માળો- ઘરમાં ક્યારેય કબૂતરને માળો ન બનાવવા દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કબૂતરનો માળો હોય છે ત્યાં ગરીબી આવે છે. ઘરમાં કબૂતરનું ઈંડું ફૂટવું એ આવનારી આર્થિક કટોકટીનું સૂચક માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ક્યાંય પણ કબૂતરને માળો ન બનાવવા દો.
કબૂતરનો માળો- ઘરમાં ક્યારેય કબૂતરને માળો ન બનાવવા દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કબૂતરનો માળો હોય છે ત્યાં ગરીબી આવે છે. ઘરમાં કબૂતરનું ઈંડું ફૂટવું એ આવનારી આર્થિક કટોકટીનું સૂચક માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ક્યાંય પણ કબૂતરને માળો ન બનાવવા દો.
4/8
ભંગાર- જે ઘરમાં કચરો કે ખરાબ વસ્તુઓ પડેલી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. જો તમે તેને ઠીક કરવા માટે લાંબા સમય સુધી રાખ્યું છે, તો તેને જલદીથી ઠીક કરો અથવા તેને ઘરની બહાર ફેંકી દો.
ભંગાર- જે ઘરમાં કચરો કે ખરાબ વસ્તુઓ પડેલી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. જો તમે તેને ઠીક કરવા માટે લાંબા સમય સુધી રાખ્યું છે, તો તેને જલદીથી ઠીક કરો અથવા તેને ઘરની બહાર ફેંકી દો.
5/8
કાંટાવાળા છોડઃ- વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં લગાવવા માટેના છોડને લઈને ખાસ નિયમો આપવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર ઘર કે આંગણામાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. કાંટાવાળા છોડ ઘરમાં આર્થિક સમસ્યા સર્જે છે. તેથી આવા છોડ વાવવાનું ટાળો.
કાંટાવાળા છોડઃ- વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં લગાવવા માટેના છોડને લઈને ખાસ નિયમો આપવામાં આવ્યા છે. વાસ્તુ અનુસાર ઘર કે આંગણામાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. કાંટાવાળા છોડ ઘરમાં આર્થિક સમસ્યા સર્જે છે. તેથી આવા છોડ વાવવાનું ટાળો.
6/8
ભેજ- જે ઘરમાં ભેજ હોય છે, ત્યાં પૈસા ક્યારેય ટકતો નથી  આવા ઘરના સભ્યોને હંમેશા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા નળમાંથી પાણી ટપકતું હોય તો  શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરો.
ભેજ- જે ઘરમાં ભેજ હોય છે, ત્યાં પૈસા ક્યારેય ટકતો નથી આવા ઘરના સભ્યોને હંમેશા આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા નળમાંથી પાણી ટપકતું હોય તો શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરો.
7/8
સાવરણી- સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ઘરમાં રાખવા માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. સાંજે ઘર સાફ કરવાની પણ મનાઈ છે.
સાવરણી- સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ઘરમાં રાખવા માટે કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. સાંજે ઘર સાફ કરવાની પણ મનાઈ છે.
8/8
જાળા- ઘરના જાળાને નકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જે ઘરમાં ગંદકી અને જાળા હોય ત્યાં માતા લક્ષ્મી રહેતી નથી. ઘરમાં ક્યારેય જાળા રાખવા ન દો. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં જાળા હોય તો ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામમાં અવરોધ સર્જો છે.
જાળા- ઘરના જાળાને નકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. જે ઘરમાં ગંદકી અને જાળા હોય ત્યાં માતા લક્ષ્મી રહેતી નથી. ઘરમાં ક્યારેય જાળા રાખવા ન દો. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં જાળા હોય તો ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામમાં અવરોધ સર્જો છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે  બંપર ધન લાભ
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Nakshatra Parivartan: 11 ઓગસ્ટે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્ર! 3 રાશિઓની રાતો-રાત ચમકશે કિસ્મત
Ganesh Chaturthi 2026:  ગણેશ ચતુર્થી  ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને  3 શુભ યોગનો સંયોગ
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી ક્યારે ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત સાથે તારીખ અને 3 શુભ યોગનો સંયોગ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ,  કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget