શોધખોળ કરો

Vastu Tips:ઘરની આ દિશામાં લગાવો આ વિદ્યાનો છોડ, થોડા દિવસમાં જ બદલી જશે ભાગ્ય

વિદ્યા છોડ

1/5
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે  છે.
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે છે.
2/5
વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે  આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં  લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.
વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.
3/5
આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને   દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
4/5
આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ  દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
5/5
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે  છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget