શોધખોળ કરો

Vastu Tips:ઘરની આ દિશામાં લગાવો આ વિદ્યાનો છોડ, થોડા દિવસમાં જ બદલી જશે ભાગ્ય

વિદ્યા છોડ

1/5
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે  છે.
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે છે.
2/5
વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે  આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં  લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.
વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.
3/5
આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને   દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
4/5
આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ  દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
5/5
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે  છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget