શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu Tips:ઘરની આ દિશામાં લગાવો આ વિદ્યાનો છોડ, થોડા દિવસમાં જ બદલી જશે ભાગ્ય
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/a497d28c7aeaeb95deb0306ea6e74e33_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિદ્યા છોડ
1/5
![વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/f3ccdd27d2000e3f9255a7e3e2c48800594d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ વૃ એવા વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે, જેને ઘરમાં લગાવવાથી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો વાસ થશે. આ છોડનું નામ મોરપંખ છે તેને વિદ્યાનો છોડ પણ કહે છે.
2/5
![વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/156005c5baf40ff51a327f1c34f2975b93066.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તુ અનુસાર જ્યારે પણ તમે આપ વિદ્યાનો છોડ વાવો છો ત્યારે એક છોડ ન વાવો હંમેશા તેને જોડીમાં લગાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મધુર બને રહે છે. બંને લોકો વચ્ચે હંમેશા પ્રેમ રહે છે. તેમજ ઘરની અંદર ક્યારેય નકારાત્મક ઉર્જા નથી રહેતી.
3/5
![આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/0335ff7bc05d60c1dcd758953e2c3b5e29334.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ છોડ જો સુકાઇ જાય તો તો સુકાઇ ગયેલો છોડ રાખવો અશુભ છે. તેને દૂર કરો અને તરત જ બીજો છોડ વાવી દો. કોશિશ કરો કે તે લીલોછમ રહે તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
4/5
![આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/799bad5a3b514f096e69bbc4a7896cd900898.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વિદ્યાના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવો, તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવો, જેનાથી તેની શુભતા બની રહેશે અને ઘરમાં પણ સુખ શાંતિ અને સકારાત્મક વાતાવરણ બની રહેશે.
5/5
![વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/18/d0096ec6c83575373e3a21d129ff8fefbc56e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વિદ્યાનો આ છોડ લગાવવાથી બરકત આવે છે. આવકના નવા રસ્તા ખૂલે છે. આ છોડના કારણે ઘરમાં સુખ સમૃદ્દિનું આગમન થાય છે.
Published at : 18 Apr 2022 08:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સમાચાર
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)