શોધખોળ કરો
Vishnu Ji: વિષ્ણુજીને ગુરુવારે આ 5 પુષ્પ કરો અર્પણ, જાણો આ ફુલ ચઢાવવાથી શું થશે ફાયદો
તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.

વિષ્ણજીના પ્રિય પુષ્પો
1/7

Vishnu ji: તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.
2/7

તો જાણીએ કે વિષ્ણુજીને ક્યાં ફુલ અર્પણ કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે. કહેવાય છે કે,ભગવાન વિષ્ણને પસન્ન કરવાથી તેની કૃપાથી વૈકુંઠમાં વાસ થાય છે.
3/7

ચંપકનું ફૂલ - ચંપકનું ફૂલ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. એવી માન્યતા છે કે ગુરુવારે શ્રીહરિની પૂજામાં ચંપકના ફૂલ ચઢાવવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
4/7

અશોક પુષ્પો - ભગવાન વિષ્ણુની અશોક પુષ્પોથી પૂજા કરવાથી દુઃખમાંથી મુક્તિ મળે છે. શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.
5/7

કદંબનું ફૂલ –કદંબનું પુષ્પ વિષ્ણુને પગથિયાનું ફૂલ ખૂબ જ પ્રિય છે, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રી હરિને કદંબનું ફૂલ ચઢાવે છે તેને મૃત્યુ પછી યમરાજની યાતનાઓ સહન કરવી પડતી નથી. યમલોકના દુઃખોમાંથી મુક્તિ મળે છે.
6/7

લાલ ગુલાબ - શ્રીહરિ વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીને પણ લાલ ગુલાબનું ફૂલ ખૂબ જ પસંદ છે. લાલ ગુલાબથી નારાયણ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
7/7

પીળું કમળ - ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. પીળા ફૂલ, પીળા ફળ, પીળા વસ્ત્રો વિષ્ણુને ખૂબ જ પ્રસન્ન કરે છે. નારાયણને પીળા કમળ અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
Published at : 22 Sep 2022 12:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
