શોધખોળ કરો

Vishnu Ji: વિષ્ણુજીને ગુરુવારે આ 5 પુષ્પ કરો અર્પણ, જાણો આ ફુલ ચઢાવવાથી શું થશે ફાયદો

તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.

તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.

વિષ્ણજીના પ્રિય પુષ્પો

1/7
Vishnu ji: તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.
Vishnu ji: તમામ મનોકામનાઓની પૂર્તિ માટે વિષ્ણુની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. શ્રીહરિને પ્રિય પુષ્પો અર્પણ કરીને તે જલ્દી પ્રસન્ન થાય છે.
2/7
તો જાણીએ કે વિષ્ણુજીને ક્યાં ફુલ અર્પણ કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે.  કહેવાય છે કે,ભગવાન વિષ્ણને પસન્ન કરવાથી તેની કૃપાથી વૈકુંઠમાં વાસ થાય છે.
તો જાણીએ કે વિષ્ણુજીને ક્યાં ફુલ અર્પણ કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે. કહેવાય છે કે,ભગવાન વિષ્ણને પસન્ન કરવાથી તેની કૃપાથી વૈકુંઠમાં વાસ થાય છે.
3/7
ચંપકનું ફૂલ - ચંપકનું ફૂલ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. એવી માન્યતા છે કે ગુરુવારે શ્રીહરિની પૂજામાં ચંપકના ફૂલ ચઢાવવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
ચંપકનું ફૂલ - ચંપકનું ફૂલ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. એવી માન્યતા છે કે ગુરુવારે શ્રીહરિની પૂજામાં ચંપકના ફૂલ ચઢાવવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
4/7
અશોક પુષ્પો - ભગવાન વિષ્ણુની અશોક પુષ્પોથી પૂજા કરવાથી દુઃખમાંથી મુક્તિ મળે છે. શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.
અશોક પુષ્પો - ભગવાન વિષ્ણુની અશોક પુષ્પોથી પૂજા કરવાથી દુઃખમાંથી મુક્તિ મળે છે. શ્રી હરિ પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.
5/7
કદંબનું ફૂલ –કદંબનું પુષ્પ  વિષ્ણુને પગથિયાનું ફૂલ ખૂબ જ પ્રિય છે, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રી હરિને કદંબનું  ફૂલ ચઢાવે છે તેને મૃત્યુ પછી યમરાજની યાતનાઓ સહન કરવી પડતી નથી. યમલોકના દુઃખોમાંથી મુક્તિ મળે છે.
કદંબનું ફૂલ –કદંબનું પુષ્પ વિષ્ણુને પગથિયાનું ફૂલ ખૂબ જ પ્રિય છે, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રી હરિને કદંબનું ફૂલ ચઢાવે છે તેને મૃત્યુ પછી યમરાજની યાતનાઓ સહન કરવી પડતી નથી. યમલોકના દુઃખોમાંથી મુક્તિ મળે છે.
6/7
લાલ ગુલાબ - શ્રીહરિ વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીને પણ લાલ ગુલાબનું ફૂલ ખૂબ જ પસંદ છે. લાલ ગુલાબથી નારાયણ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો  વાસ થાય છે.
લાલ ગુલાબ - શ્રીહરિ વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીને પણ લાલ ગુલાબનું ફૂલ ખૂબ જ પસંદ છે. લાલ ગુલાબથી નારાયણ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
7/7
પીળું કમળ - ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. પીળા ફૂલ, પીળા ફળ, પીળા વસ્ત્રો વિષ્ણુને ખૂબ જ પ્રસન્ન કરે છે. નારાયણને પીળા કમળ અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
પીળું કમળ - ભગવાન વિષ્ણુની પૂજામાં પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. પીળા ફૂલ, પીળા ફળ, પીળા વસ્ત્રો વિષ્ણુને ખૂબ જ પ્રસન્ન કરે છે. નારાયણને પીળા કમળ અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget