શોધખોળ કરો
કોહલી વિનાની ભારતીય ટીમને કઇ રીતે ઘેરશે ઓસ્ટ્રેલિયા, કૉચ લેન્ગરે રણનીતિ અંગે કર્યો મોટો ખુલાસો
1/7

લેન્ગરે પ્રી-મેચ વર્ચ્યૂઅલ પ્રેસમાં કહ્યું- બે સ્ટાર ખેલાડી જો બહાર છે તો ટીમને તેની કમી રહેશે. વિરાટ કોહલી મહાન ખેલાડીઓમાંનો એક છે, અને શમી ખુબ પ્રતિભાશાળી છે. તે બન્નેના નહીં હોવાથી ચોક્કસરીતે ટીમ ઇન્ડિયા દબાણમાં રહેશે, અને અમને તેને ફાયદો થશે. (ફાઇલ તસવીર)
2/7

લેન્ગરે કહ્યું કે મને ખબર છે કે કોહલી અને શમીન વિના ભારતીય ટીમ દબાણમાં રહેશે, તેમને આ બન્નેની કમી રહેશે, પરંતુ તેમનો ફોકસ પોતાની ટીમની રણનીતિ પર રહેશે. (ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















