શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Aamir Khan Kiran Rao Divorce: આમિર ખાને 9 વર્ષ નાની કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા, એક ફોન કોલથી જ થઈ ગયો હતો ઇમ્પ્રેસ

આમિર ખાન-કિરણ રાવ

1/8
15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં આ વાતની જાહેરાત કીર છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. બન્ને હવે પોતાનું જીવન પતિ-પત્નીના બદલે અલગ અલગ જીવશે. આ સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે.
15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં આ વાતની જાહેરાત કીર છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. બન્ને હવે પોતાનું જીવન પતિ-પત્નીના બદલે અલગ અલગ જીવશે. આ સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે.
2/8
આમિર ખાન અને કિરણ રાવે પોતાના નિવેદનમાં લખ્યું, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ અ ખુશી શેર કર્યા છે. મારા સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ સહ-માતા-પિતા અને પરિવાર તરીકે. અમે કેટલાક સમય પહેલા અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવીએ છીએ.’
આમિર ખાન અને કિરણ રાવે પોતાના નિવેદનમાં લખ્યું, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ અ ખુશી શેર કર્યા છે. મારા સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ સહ-માતા-પિતા અને પરિવાર તરીકે. અમે કેટલાક સમય પહેલા અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવીએ છીએ.’
3/8
તેમણે આગળ લખ્યું, ‘અમે બન્ને અલગ અલગ રહેવા છતાં અમારા જીવનને એક વિસ્તારિત પરિવાર તરીકે શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પતિ માતા-પિતા છીએ, જેનું પાલન-પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, પાણી ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ પર સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું, જેના વિશે અમે બન્ને દીલથી ચિંતા કરીએ છીએ.
તેમણે આગળ લખ્યું, ‘અમે બન્ને અલગ અલગ રહેવા છતાં અમારા જીવનને એક વિસ્તારિત પરિવાર તરીકે શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પતિ માતા-પિતા છીએ, જેનું પાલન-પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, પાણી ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ પર સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું, જેના વિશે અમે બન્ને દીલથી ચિંતા કરીએ છીએ.
4/8
અમારા સંબંધને નિરંતર સપોર્ટ અને સમજવા માટે અમારા પરિવારો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેના વગર અમે આ નિર્ણય લેવામાં આટલું સુરક્ષિત અનુભવતા ન હોત. અમે અમારા શુભચિંતકો તરફથી શુભકામના અને આશીર્વાદની આશા રાખીએ છીએ અને આશા કરીએ છીએ કે અમારી જેમ જ આ છૂટાછેડા એક અંત તરીકે નહીં પણ એક નવી શરૂઆત તરીકે જોશો. ધન્યનાવ અને પ્રેમ, કિરણ અને આમ્ર.
અમારા સંબંધને નિરંતર સપોર્ટ અને સમજવા માટે અમારા પરિવારો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેના વગર અમે આ નિર્ણય લેવામાં આટલું સુરક્ષિત અનુભવતા ન હોત. અમે અમારા શુભચિંતકો તરફથી શુભકામના અને આશીર્વાદની આશા રાખીએ છીએ અને આશા કરીએ છીએ કે અમારી જેમ જ આ છૂટાછેડા એક અંત તરીકે નહીં પણ એક નવી શરૂઆત તરીકે જોશો. ધન્યનાવ અને પ્રેમ, કિરણ અને આમ્ર.
5/8
જણાવીએ કે, આમિર ખાન અને કિરણ રાવની મુલાકાત ફિલ્મ લગાનના સેટ્સ પર થઈ હતી. કિરણ લગાનની અસિસ્ટન્ડ ડાયરેક્ટર હતી ને એક કામ માટે તેને કોલ કર્યો.
જણાવીએ કે, આમિર ખાન અને કિરણ રાવની મુલાકાત ફિલ્મ લગાનના સેટ્સ પર થઈ હતી. કિરણ લગાનની અસિસ્ટન્ડ ડાયરેક્ટર હતી ને એક કામ માટે તેને કોલ કર્યો.
6/8
આ દરમિયાન આમિર અ કિરણની વચ્ચે અડધી કલાક સુધી વાતચીત થઈ, બસ અહીંથી જ મિર કિરણથી પ્રભાવિત થઈ ગયો. બન્નેને પ્રેમ થયો અને બન્નેએ 28 ડિસેમ્બર 2005માં લગ્ન કરી લીધા. સરોગેસીની મદદથી બન્નેને ઘરે દીકરો આવ્યો.
આ દરમિયાન આમિર અ કિરણની વચ્ચે અડધી કલાક સુધી વાતચીત થઈ, બસ અહીંથી જ મિર કિરણથી પ્રભાવિત થઈ ગયો. બન્નેને પ્રેમ થયો અને બન્નેએ 28 ડિસેમ્બર 2005માં લગ્ન કરી લીધા. સરોગેસીની મદદથી બન્નેને ઘરે દીકરો આવ્યો.
7/8
આમિર ખાનના પ્રથમ લગ્ન પોતાની પાડોશમાં રહેતી બંગાળી યુવતી રીના દત્તા સાથે થયા હતા. બન્ને અલગ અલગ ધર્મના હોવાથી તેના ઘરવાળા રાજી ન હતા. ત્યાર બાદ આમિરે રીનાને ભગાડીને લગ્ન કર્યા હતા.
આમિર ખાનના પ્રથમ લગ્ન પોતાની પાડોશમાં રહેતી બંગાળી યુવતી રીના દત્તા સાથે થયા હતા. બન્ને અલગ અલગ ધર્મના હોવાથી તેના ઘરવાળા રાજી ન હતા. ત્યાર બાદ આમિરે રીનાને ભગાડીને લગ્ન કર્યા હતા.
8/8
બન્નેને બે બાળકો જુનૈદ અને ઇરાના માતા પિતા બન્યા પરંતુ આ લગ્ન 2002માં તૂટી ગયા હતા ને રીનાને બન્ને બાળકોની કસ્ટડી મળી ગઈ હતી. રીના સાથે છૂટાછેડા બાદ આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.
બન્નેને બે બાળકો જુનૈદ અને ઇરાના માતા પિતા બન્યા પરંતુ આ લગ્ન 2002માં તૂટી ગયા હતા ને રીનાને બન્ને બાળકોની કસ્ટડી મળી ગઈ હતી. રીના સાથે છૂટાછેડા બાદ આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget