શોધખોળ કરો

Janhvi Kapoor એ લગ્ન માટે કરી લીધુ જોરદાર પ્લાનિંગ, ક્યાં લેશે સાત ફેરા ને કેવુ હશે રિસેપ્સન, કેટલા દિવસમાં પુરુ કરશે લગ્ન, જાણો વિગતે

Janhvi_Kapoor

1/8
Janhvi Kapoor એ લગ્ન માટે કરી લીધુ જોરદાર પ્લાનિંગ, ક્યાં લેશે સાત ફેરા ને કેવુ હશે રિસેપ્સન, કેટલા દિવસમાં પુરુ કરશે લગ્ન, જાણો વિગતે
Janhvi Kapoor એ લગ્ન માટે કરી લીધુ જોરદાર પ્લાનિંગ, ક્યાં લેશે સાત ફેરા ને કેવુ હશે રિસેપ્સન, કેટલા દિવસમાં પુરુ કરશે લગ્ન, જાણો વિગતે
2/8
એક મેગેઝિન સાથે વાત કરતાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) પોતાના લગ્નનો પુરેપુરો અને જોરદાર પ્લાન બતાવ્યો છે.
એક મેગેઝિન સાથે વાત કરતાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) પોતાના લગ્નનો પુરેપુરો અને જોરદાર પ્લાન બતાવ્યો છે.
3/8
જ્હાન્વી કપૂરે કહે છે કે તે આલિશાન અને ગ્રાન્ડ વેડિંગની જગ્યાએ તે સાદા અને સિમ્પલ લગ્ન કરવા માંગે છે. લૉકેશનની વાત કરીએ તો તેને મેંહદી, સંગીત અને સાત ફેરા માટે અલગ અલગ જગ્યાએ પસંદ કરી છે. જ્હાન્વી કપૂરની લગ્ની પ્લાનિંગને સાંભળીને એવુ લાગે છે કે તે લગ્ન માટે એકદમ તૈયાર છે.
જ્હાન્વી કપૂરે કહે છે કે તે આલિશાન અને ગ્રાન્ડ વેડિંગની જગ્યાએ તે સાદા અને સિમ્પલ લગ્ન કરવા માંગે છે. લૉકેશનની વાત કરીએ તો તેને મેંહદી, સંગીત અને સાત ફેરા માટે અલગ અલગ જગ્યાએ પસંદ કરી છે. જ્હાન્વી કપૂરની લગ્ની પ્લાનિંગને સાંભળીને એવુ લાગે છે કે તે લગ્ન માટે એકદમ તૈયાર છે.
4/8
પીકૉક મેગેઝિન સાથે વાત કરતા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) કહ્યું કે તે ઇચ્છે છે કે તે દક્ષિણ ઇટાલીના કેપ્રીમાં એક ચા સાથે તેની બેચલર પાર્ટી થાય. તે તિરુપતિમાં લગ્નને પ્રાથમિકતા આપશે. આ ઉપરાંત તે ઇચ્છે છે કે શ્રીદેવીના પૈતૃક ઘર મયલાપુરમાં સંગીત અને મેંહદીના રીત રિવાજો થાય.
પીકૉક મેગેઝિન સાથે વાત કરતા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) કહ્યું કે તે ઇચ્છે છે કે તે દક્ષિણ ઇટાલીના કેપ્રીમાં એક ચા સાથે તેની બેચલર પાર્ટી થાય. તે તિરુપતિમાં લગ્નને પ્રાથમિકતા આપશે. આ ઉપરાંત તે ઇચ્છે છે કે શ્રીદેવીના પૈતૃક ઘર મયલાપુરમાં સંગીત અને મેંહદીના રીત રિવાજો થાય.
5/8
જોકે, તેને રિસેપ્સન માટે પોતે હા નથી કહેતી, તેને કહ્યું- શું રિસેપ્સન જરૂરી છે? નહીં ને? જવા દઇએ તો પછી રિસેપ્સન'... આના પરથી માની શકાય કે જ્હાન્વી કપૂર લગ્નનુ રિસેપ્સન કરવા નથી માંગતી.
જોકે, તેને રિસેપ્સન માટે પોતે હા નથી કહેતી, તેને કહ્યું- શું રિસેપ્સન જરૂરી છે? નહીં ને? જવા દઇએ તો પછી રિસેપ્સન'... આના પરથી માની શકાય કે જ્હાન્વી કપૂર લગ્નનુ રિસેપ્સન કરવા નથી માંગતી.
6/8
જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) લગ્નના તામજામ પર કહ્યું- લગ્નની સજાવટ ટ્રેડિશનલ પરંતુ સિમ્પલ હોય, મોગરા અને મીણબત્તીથી સજાવેલુ. તેને બતાવ્યુ કે તે સજાવટ કરવામાં બુહ માહિર નથી, તે લગ્નને બહુ જ નાનુ કરવા માંગે છે. તે કહે છે કે હું તે બે દિવસમાં જ નિપટાવી દઇશ.
જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) લગ્નના તામજામ પર કહ્યું- લગ્નની સજાવટ ટ્રેડિશનલ પરંતુ સિમ્પલ હોય, મોગરા અને મીણબત્તીથી સજાવેલુ. તેને બતાવ્યુ કે તે સજાવટ કરવામાં બુહ માહિર નથી, તે લગ્નને બહુ જ નાનુ કરવા માંગે છે. તે કહે છે કે હું તે બે દિવસમાં જ નિપટાવી દઇશ.
7/8
જ્હાન્વી (Janhvi Kapoor)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લી વાર 'રુહી'માં દેખાઇ હતી. આમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા. તેની આગામી ફિલ્મ 'ગુડ લક જૈરી' અને 'દોસ્તાના 2' છે.
જ્હાન્વી (Janhvi Kapoor)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લી વાર 'રુહી'માં દેખાઇ હતી. આમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા. તેની આગામી ફિલ્મ 'ગુડ લક જૈરી' અને 'દોસ્તાના 2' છે.
8/8
Janhvi Kapoor
Janhvi Kapoor

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Embed widget