શોધખોળ કરો

Bollywood Kissa: ઋત્વિક રોશનની ફિલ્મ 'Krrish' માટે પ્રિયંકા ચોપરા નહી અમૃતા રાવ હતી પ્રથમ પસંદ, આ કારણે છોડી હતી ફિલ્મ

બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર અમૃતા રાવ હાલમાં એક્ટિંગથી દૂર છે. પરંતુ તેનો ક્રેઝ ચાહકોમાં હજુ પણ છે. આવી સ્થિતિમાં અમે તમને તેની રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.

બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર અમૃતા રાવ હાલમાં એક્ટિંગથી દૂર છે. પરંતુ તેનો ક્રેઝ ચાહકોમાં હજુ પણ છે. આવી સ્થિતિમાં અમે તમને તેની રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/6
બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર અમૃતા રાવ હાલમાં એક્ટિંગથી દૂર છે. પરંતુ તેનો ક્રેઝ ચાહકોમાં હજુ પણ છે. આવી સ્થિતિમાં અમે તમને તેની રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર અમૃતા રાવ હાલમાં એક્ટિંગથી દૂર છે. પરંતુ તેનો ક્રેઝ ચાહકોમાં હજુ પણ છે. આવી સ્થિતિમાં અમે તમને તેની રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
2/6
વાસ્તવમાં આ વાત તે સમયની છે જ્યારે ઋત્વિક રોશનની ફિલ્મ 'ક્રિશ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે તમે વિચારતા હશો કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા હિરોઈન હતી, તો પછી અમૃતા રાવની વાત ક્યાંથી આવી. હવે તમારા મનમાં ઉદ્દવતા સવાલનો જવાબ આપી દઇએ. વાસ્તવમાં અમૃતા રાવ આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ હતી.
વાસ્તવમાં આ વાત તે સમયની છે જ્યારે ઋત્વિક રોશનની ફિલ્મ 'ક્રિશ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે તમે વિચારતા હશો કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા હિરોઈન હતી, તો પછી અમૃતા રાવની વાત ક્યાંથી આવી. હવે તમારા મનમાં ઉદ્દવતા સવાલનો જવાબ આપી દઇએ. વાસ્તવમાં અમૃતા રાવ આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ હતી.
3/6
આ વાતનો ખુલાસો અમૃતા રાવે પોતે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મને 'ક્રિશ' ઓફર કરવામાં આવી હતી. પછી આ માટે મારું અને ઋત્વિક રોશનનું ફોટોશૂટ પણ થયું. પણ આમાં અમારી કેમેસ્ટ્રી જરાય જામી નહોતી.
આ વાતનો ખુલાસો અમૃતા રાવે પોતે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મને 'ક્રિશ' ઓફર કરવામાં આવી હતી. પછી આ માટે મારું અને ઋત્વિક રોશનનું ફોટોશૂટ પણ થયું. પણ આમાં અમારી કેમેસ્ટ્રી જરાય જામી નહોતી.
4/6
અમૃતાએ કહ્યું હતું કે, 'હું ઊંચાઈમાં ઋત્વિક રોશન કરતાં ઘણી નાની દેખાતી હતી. આ જ કારણ છે કે મારે તે ફિલ્મ છોડવી પડી હતી.  હવે હું એટલું જ કહી શકું છું કે જે પણ કોઈના નસીબમાં હોય છે તેને તે મળે છે.
અમૃતાએ કહ્યું હતું કે, 'હું ઊંચાઈમાં ઋત્વિક રોશન કરતાં ઘણી નાની દેખાતી હતી. આ જ કારણ છે કે મારે તે ફિલ્મ છોડવી પડી હતી. હવે હું એટલું જ કહી શકું છું કે જે પણ કોઈના નસીબમાં હોય છે તેને તે મળે છે.
5/6
નોંધનીય છે કે  'વિવાહ' સિવાય અમૃતા રાવે 'મેં હું ના' અને 'ઈશ્ક વિશ્ક' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
નોંધનીય છે કે 'વિવાહ' સિવાય અમૃતા રાવે 'મેં હું ના' અને 'ઈશ્ક વિશ્ક' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
6/6
હવે અભિનેત્રી મોટા પડદા પર ઓછી સક્રીય છે. તેણે આરજે અનમોલ સાથે લગ્ન કર્યા છે. હવે તેઓ સાથે મળીને YouTube ચેનલ ચલાવે છે. આ દંપતી એક પુત્ર વીરના માતા-પિતા પણ છે.
હવે અભિનેત્રી મોટા પડદા પર ઓછી સક્રીય છે. તેણે આરજે અનમોલ સાથે લગ્ન કર્યા છે. હવે તેઓ સાથે મળીને YouTube ચેનલ ચલાવે છે. આ દંપતી એક પુત્ર વીરના માતા-પિતા પણ છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget