શોધખોળ કરો
Mirzapur 3: પંકજ ત્રિપાઠી 'કાલીન ભૈયા'નો રોલ નહીં પરંતુ 'મિર્ઝાપુર'માં આ વ્યક્તિનો રોલ કરવા માંગતા હતા, નામ જાણીને દંગ રહી જશો
Mirzapur 3: પંકજ ત્રિપાઠી આજકાલ તેની વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, તેમણે આ સીરિઝમાં તેમના પાત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે.
પંકજ ત્રિપાઠી માત્ર તેમની એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેમની સિમ્પલ લાઈફ-સ્ટાઇલ માટે પણ જાણીતા છે. તેમણે દરેક ફિલ્મ અને વેબ સિરીઝમાં આઉટ ઓફ ધ બોક્સ પાત્રો ભજવ્યા છે અને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. જ્યારે 'મિર્ઝાપુર'માં તે 'કાલીન ભૈયા' બનીને લોકોના દિલમાં વસી ગયો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પંકજ આ સિરીઝમાં આ રોલ કરવા માંગતા ન હતા પરંતુ મહિલા પાત્ર ભજવવા માંગતા હતા.
1/7

ખરેખર, જ્યારે મિર્ઝાપુરની બીજી સિઝન વર્ષ 2020માં આવી હતી. ત્યારબાદ એક ઈન્ટરવ્યુમાં પંકજ ત્રિપાઠીએ ખુલાસો કર્યો હતો કે તે આ સિરીઝમાં કાલીન ભૈયાનું નહીં પણ કોઈ અન્યનું પાત્ર ભજવવા માંગે છે.
2/7

પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે, તેને મિર્ઝાપુરમાં બીના ત્રિપાઠીની ભૂમિકા ખૂબ જ રસપ્રદ લાગે છે અને જો તેની પાસે વિકલ્પ હોત તો તે 'બીના ત્રિપાઠી'ની ભૂમિકા ભજવવા માંગતો હતો.
Published at : 02 Jul 2024 03:40 PM (IST)
આગળ જુઓ





















