શોધખોળ કરો

શાનદાર તબલા વાદક જ નહી સારા એક્ટર પણ હતા ઝાકિર હુસૈન

Zakir Hussain Death: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ઝાકિર એક શાનદાર તબલા વાદક હતા. તેમણે અભિનયમાં પણ પોતાની કુશળતા પુરવાર કરી હતી.

Zakir Hussain Death: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ઝાકિર એક શાનદાર તબલા વાદક હતા. તેમણે અભિનયમાં પણ પોતાની કુશળતા પુરવાર કરી હતી.

Zakir Hussain

1/7
Zakir Hussain Death: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ઝાકિર એક શાનદાર તબલા વાદક હતા. તેમણે અભિનયમાં પણ પોતાની કુશળતા પુરવાર કરી હતી. તબલા વાદક, સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી. પોતાની પ્રતિભાના બળે તેમણે વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે ઝાકિર હુસૈન માત્ર એક શાનદાર તબલા વાદક જ નહીં પરંતુ તેઓ સંગીતકાર અને સંગીત નિર્માતા પણ હતા. એટલું જ નહીં તેમણે એક્ટિંગ પણ કરી હતી.
Zakir Hussain Death: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ઝાકિર એક શાનદાર તબલા વાદક હતા. તેમણે અભિનયમાં પણ પોતાની કુશળતા પુરવાર કરી હતી. તબલા વાદક, સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી. પોતાની પ્રતિભાના બળે તેમણે વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે ઝાકિર હુસૈન માત્ર એક શાનદાર તબલા વાદક જ નહીં પરંતુ તેઓ સંગીતકાર અને સંગીત નિર્માતા પણ હતા. એટલું જ નહીં તેમણે એક્ટિંગ પણ કરી હતી.
2/7
પંડિત રવિશંકર જેવા ઘણા ભારતીય કલાકારો તેમજ જ્હોન મેકલોઘલિન અને ચાર્લ્સ લોયડ જેવા પશ્ચિમી સંગીતકારો સાથે સહયોગ કરવા ઉપરાંત, ઝાકિર હુસૈનનું ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે પણ ખાસ જોડાણ હતું. ઘણા યાદગાર બોલિવૂડ ગીતો કંપોઝ કરવા ઉપરાંત હુસૈને તેમની બહુમુખી પ્રતિભા દર્શાવી અને અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને પણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
પંડિત રવિશંકર જેવા ઘણા ભારતીય કલાકારો તેમજ જ્હોન મેકલોઘલિન અને ચાર્લ્સ લોયડ જેવા પશ્ચિમી સંગીતકારો સાથે સહયોગ કરવા ઉપરાંત, ઝાકિર હુસૈનનું ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે પણ ખાસ જોડાણ હતું. ઘણા યાદગાર બોલિવૂડ ગીતો કંપોઝ કરવા ઉપરાંત હુસૈને તેમની બહુમુખી પ્રતિભા દર્શાવી અને અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને પણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
3/7
ઝાકિર હુસૈને શશિ કપૂરની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. ઝાકિર હુસૈને શશિ કપૂરની ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 1983માં રિલીઝ થઈ હતી.
ઝાકિર હુસૈને શશિ કપૂરની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. ઝાકિર હુસૈને શશિ કપૂરની ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 1983માં રિલીઝ થઈ હતી.
4/7
આ પછી ઝાકિર હુસૈને ફિલ્મ ‘સાઝ’માં કામ કર્યું હતું. 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઝાકિર હુસૈને શબાના આઝમી સાથે રોમાન્સ કર્યો હતો. જોકે, આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. કહેવાય છે કે આ ફિલ્મની વાર્તા લતા મંગેશકર અને આશા ભોંસલેથી પ્રેરિત હતી.
આ પછી ઝાકિર હુસૈને ફિલ્મ ‘સાઝ’માં કામ કર્યું હતું. 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઝાકિર હુસૈને શબાના આઝમી સાથે રોમાન્સ કર્યો હતો. જોકે, આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. કહેવાય છે કે આ ફિલ્મની વાર્તા લતા મંગેશકર અને આશા ભોંસલેથી પ્રેરિત હતી.
5/7
આ પછી ઝાકિર હુસૈને ‘ચાલીસ ચૌરાસી’માં પણ કામ કર્યું. તેણે મંટો, મિસ બિટીસ ચિલ્ડ્રન સહિત 12 ફિલ્મો કરી હતી.
આ પછી ઝાકિર હુસૈને ‘ચાલીસ ચૌરાસી’માં પણ કામ કર્યું. તેણે મંટો, મિસ બિટીસ ચિલ્ડ્રન સહિત 12 ફિલ્મો કરી હતી.
6/7
એવું કહેવાય છે કે ઝાકિર હુસૈનને દિલીપ કુમારની આઇકોનિક ફિલ્મ મુગલ-એ-આઝમની ઓફર પણ મળી હતી.
એવું કહેવાય છે કે ઝાકિર હુસૈનને દિલીપ કુમારની આઇકોનિક ફિલ્મ મુગલ-એ-આઝમની ઓફર પણ મળી હતી.
7/7
કહેવાય છે કે ઝાકીરને મુગલ-એ-આઝમમાં દિલીપ કુમારના નાના ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેમણે તેને ફગાવી દીધો હતો. વાસ્તવમાં તેમના પિતા ઇચ્છતા હતા કે તે માત્ર સંગીતમાં જ તેની કારકિર્દી બનાવે.
કહેવાય છે કે ઝાકીરને મુગલ-એ-આઝમમાં દિલીપ કુમારના નાના ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેમણે તેને ફગાવી દીધો હતો. વાસ્તવમાં તેમના પિતા ઇચ્છતા હતા કે તે માત્ર સંગીતમાં જ તેની કારકિર્દી બનાવે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું? | હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવોVikram Thakor : કેજરીવાલે વિક્રમ ઠાકોરને મળવા બોલાવ્યા, શું કર્યો ખુલાસો?Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget