શોધખોળ કરો

એક્ટ્રેસે કરાવી નાકની સર્જરી, અણઘડ ડોક્ટરે લોચો મારતાં થઈ ગઈ બૂચી, જુઓ કેવા થયા હાલ ?

1/4
ચાઇનીઝ એક્ટ્રેસ ગ્યો લ્યૂ (Gao Liu) નાકની સર્જરી બાદ તેની તસવીર  ચાઇના Tweeter app weibo પર શેર કર્યાં છે.  સર્જરી બાદ એક્ટ્રેસે  સોશિયલ મીડિયા પર  ફોટો શેર કરતા લખ્યું કે, ‘આ સર્જરી મેં વધુ સુંદર દેખાવવા માટે કરી હતી પરંતુ મારા માટે આ સર્જરી ખૂબ જ આધાતજનક સાબિત થઇ છે. સર્જરી બાદ હું સુંદરને બદલે કદરૂપી બની ગઇ છું, મારા માટે આ સર્જરી દુસ્વપ્ન સમાન સાબિત થઇ છે”
ચાઇનીઝ એક્ટ્રેસ ગ્યો લ્યૂ (Gao Liu) નાકની સર્જરી બાદ તેની તસવીર ચાઇના Tweeter app weibo પર શેર કર્યાં છે. સર્જરી બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે, ‘આ સર્જરી મેં વધુ સુંદર દેખાવવા માટે કરી હતી પરંતુ મારા માટે આ સર્જરી ખૂબ જ આધાતજનક સાબિત થઇ છે. સર્જરી બાદ હું સુંદરને બદલે કદરૂપી બની ગઇ છું, મારા માટે આ સર્જરી દુસ્વપ્ન સમાન સાબિત થઇ છે”
2/4
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, સર્જરી મારા માટે આત્મઘાતી પગલા સમાન સાબિત થઇ છે. તેમણે લખ્યું હતું કે, સર્જરીના કારણે મારી કરિયર પણ હવે ખતમ થઇ ગઇ છે. મને હવે ક્યારેય કોઇ ઓફર નહીં મળે”
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, સર્જરી મારા માટે આત્મઘાતી પગલા સમાન સાબિત થઇ છે. તેમણે લખ્યું હતું કે, સર્જરીના કારણે મારી કરિયર પણ હવે ખતમ થઇ ગઇ છે. મને હવે ક્યારેય કોઇ ઓફર નહીં મળે”
3/4
એક્ટ્રેસે જણાવ્યું હતું કે, વધુ સુંદર દેખાવવા માટે નાકની સર્જરી કરવા હતી. જેથી મારા ફિલ્ડમાં હું વધુ ગ્લેમરસ ગોર્જશિયલ લૂક આપી શકું. આ સર્જરી ઓક્ટોબરમાં કરાવી હતી અને અઢળક પૈસા નાખ્યા બાદ પરિણામ અણધાર્યું આવતા એક્ટ્રેસ પેટભરીને પસ્તાય રહી છે. આ સર્જરી માટે તેમણે 61 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતુ અને તગડી રકમ ખર્ચવી પડી હતી.
એક્ટ્રેસે જણાવ્યું હતું કે, વધુ સુંદર દેખાવવા માટે નાકની સર્જરી કરવા હતી. જેથી મારા ફિલ્ડમાં હું વધુ ગ્લેમરસ ગોર્જશિયલ લૂક આપી શકું. આ સર્જરી ઓક્ટોબરમાં કરાવી હતી અને અઢળક પૈસા નાખ્યા બાદ પરિણામ અણધાર્યું આવતા એક્ટ્રેસ પેટભરીને પસ્તાય રહી છે. આ સર્જરી માટે તેમણે 61 દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતુ અને તગડી રકમ ખર્ચવી પડી હતી.
4/4
 ચાઇનીઝ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમના ફેન્સને ચેતાવણી પણ આપી હતી કે, “સર્જરી કરતા પહેલા વિચારજો, ક્યારેક આવું પરિણામ પણ આવી શકે છે”..
ચાઇનીઝ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમના ફેન્સને ચેતાવણી પણ આપી હતી કે, “સર્જરી કરતા પહેલા વિચારજો, ક્યારેક આવું પરિણામ પણ આવી શકે છે”..

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠBhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળમાંથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
ભર ઉનાળે મચ્છુ-2 ડેમનાં પાંચ દરવાજા રિપેર કરાશે, પાણી નદીમાં છોડાતા 34 ગામને એલર્ટ કરાયા
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
Mother's Day Special: માતા આખી જિંદગી તેના બાળકોની સંભાળ રાખે છે, પરંતુ તમે કેવી રીતે તેની સંભાળ રાખશો?
Embed widget