શોધખોળ કરો

Lata Mangeshkar Passes Away: શું હતું લત્તાનું અસલી નામ, શા માટે મંગેશકર સરનેમ લખતા હતા

લતા મંગેશકર

1/6
સંગીતનું દુનિયામાં લત્તાજી એક એવું નામ છે. જેની તુલના કોઇ સાથે ન થઇ શકે. તેની ગાયિકીને અનેક પુરસ્કારની નવાજવામાં આવી હતી.  તેમને દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરાયા હતા.
સંગીતનું દુનિયામાં લત્તાજી એક એવું નામ છે. જેની તુલના કોઇ સાથે ન થઇ શકે. તેની ગાયિકીને અનેક પુરસ્કારની નવાજવામાં આવી હતી. તેમને દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરાયા હતા.
2/6
સુરોની દુનિયામાં લત્તાનું નામ ખૂબ જ પૂજનિય છે. તેમને તેમની ગાયિકાના કારણે જ બોલિવૂડની સંગીત દુનિયા પર રાજ કર્યું. તેમની સાથે જોડાયેલી બીજી અનેક વાતો છે.જેને લોકો જાણતા નથી. તેમના નામની જ હકીકત લઇ લો
સુરોની દુનિયામાં લત્તાનું નામ ખૂબ જ પૂજનિય છે. તેમને તેમની ગાયિકાના કારણે જ બોલિવૂડની સંગીત દુનિયા પર રાજ કર્યું. તેમની સાથે જોડાયેલી બીજી અનેક વાતો છે.જેને લોકો જાણતા નથી. તેમના નામની જ હકીકત લઇ લો
3/6
લત્તાનું અસલી નામ કુમારી લત્તા દીનાનાથ મંગેશકર હતું. પિતાનું નામ પંડિત  દીનાનાથ મંગેશકર હતું.  તેમના પિતા મરાઠી થિયેટરના મશહૂર  એક્ટર અને મ્યુઝિશિયન હતા.  દીનાનાથને પિતા કરતા માતા સાથે વધુ લગાગ હતો.
લત્તાનું અસલી નામ કુમારી લત્તા દીનાનાથ મંગેશકર હતું. પિતાનું નામ પંડિત દીનાનાથ મંગેશકર હતું. તેમના પિતા મરાઠી થિયેટરના મશહૂર એક્ટર અને મ્યુઝિશિયન હતા. દીનાનાથને પિતા કરતા માતા સાથે વધુ લગાગ હતો.
4/6
દીનાનાથના માતા યૂસુબાઇ દેવદાસી હતી. તે મંગેશી ગામમાં રહેતા હતા. તે મંદિરમાં ભજન કિર્તન કરીને ગુજારો કરતા હતા. બસ અહીંથી જ દિનાનાથને મંગેશકરનું ટાઇટલ મળ્યું.  જન્મ સમયે લત્તાનું નામ હેમા રખાયું હતું. આ એ નાનકડી હેમા છે. જેને દુનિયા લત્તાના નામથી ઓળખતી હતી.
દીનાનાથના માતા યૂસુબાઇ દેવદાસી હતી. તે મંગેશી ગામમાં રહેતા હતા. તે મંદિરમાં ભજન કિર્તન કરીને ગુજારો કરતા હતા. બસ અહીંથી જ દિનાનાથને મંગેશકરનું ટાઇટલ મળ્યું. જન્મ સમયે લત્તાનું નામ હેમા રખાયું હતું. આ એ નાનકડી હેમા છે. જેને દુનિયા લત્તાના નામથી ઓળખતી હતી.
5/6
લત્તા મંગેશકરને અનેક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને તેમની કરિયરમાં ગીતોને જે સ્વર આપ્યો તે સદાબહાર બની ગયા.
લત્તા મંગેશકરને અનેક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને તેમની કરિયરમાં ગીતોને જે સ્વર આપ્યો તે સદાબહાર બની ગયા.
6/6
લત્તા દીદી આજે દુનિયાને અલવિદા કહી ગયા પરંતુ તેઓ અદભૂત 25 હજાર ગીતોની વિરાસત છોડી ગયા છે. જે સંગીતની દુનિચામાં હંમશા સાસ્વત રહેશે.
લત્તા દીદી આજે દુનિયાને અલવિદા કહી ગયા પરંતુ તેઓ અદભૂત 25 હજાર ગીતોની વિરાસત છોડી ગયા છે. જે સંગીતની દુનિચામાં હંમશા સાસ્વત રહેશે.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના! વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના! વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Netherlands Accident News: યુરોપિયન દેશ નેધરલેન્ડમાં હાઈસ્પીડ ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ
Mehsana Dharoi Dam: શિયાળાના પ્રારંભે ધરોઈ ડેમમાંથી છોડાયું પાણી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
New Rules November: આજથી બદલાઈ ગયા છે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Prahlad Modi: વિવિધ પડતર માગને લઈને આજથી રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા
Gujarat Rain Data: રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં બરબાદીનો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના! વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના! વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું
કમોસમી વરસાદની બેવડી થપાટ: ૧૦ લાખ હેક્ટરમાં નુકસાન, ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદી મોકૂફ, ખેડૂતોની હાલત કફોડી
કમોસમી વરસાદની બેવડી થપાટ: ૧૦ લાખ હેક્ટરમાં નુકસાન, ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદી મોકૂફ, ખેડૂતોની હાલત કફોડી
Bhavnagar Rain: કમોસમી વરસાદનો કહેર, તળાજી નદી બે કાંઠે થયા કામરોળ ગામ થયું સંપર્ક વિહોણું
Bhavnagar Rain: કમોસમી વરસાદનો કહેર, તળાજી નદી બે કાંઠે થયા કામરોળ ગામ થયું સંપર્ક વિહોણું
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં બરબાદીનો વરસાદ, રાજુલા-ખાંભામાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો
Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં બરબાદીનો વરસાદ, રાજુલા-ખાંભામાં ત્રણ ઇંચથી વધુ ખાબક્યો
આજથી રાજ્યની 17 હજાર સસ્તા અનાજની દુકાનોને તાળા: રેશન ડીલરો હડતાળ પર, જાણો લોકોને અનાજ ક્યારે મળશે?
આજથી રાજ્યની 17 હજાર સસ્તા અનાજની દુકાનોને તાળા: રેશન ડીલરો હડતાળ પર, જાણો લોકોને અનાજ ક્યારે મળશે?
Embed widget