શોધખોળ કરો

Lata Mangeshkar Passes Away: શું હતું લત્તાનું અસલી નામ, શા માટે મંગેશકર સરનેમ લખતા હતા

લતા મંગેશકર

1/6
સંગીતનું દુનિયામાં લત્તાજી એક એવું નામ છે. જેની તુલના કોઇ સાથે ન થઇ શકે. તેની ગાયિકીને અનેક પુરસ્કારની નવાજવામાં આવી હતી.  તેમને દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરાયા હતા.
સંગીતનું દુનિયામાં લત્તાજી એક એવું નામ છે. જેની તુલના કોઇ સાથે ન થઇ શકે. તેની ગાયિકીને અનેક પુરસ્કારની નવાજવામાં આવી હતી. તેમને દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરાયા હતા.
2/6
સુરોની દુનિયામાં લત્તાનું નામ ખૂબ જ પૂજનિય છે. તેમને તેમની ગાયિકાના કારણે જ બોલિવૂડની સંગીત દુનિયા પર રાજ કર્યું. તેમની સાથે જોડાયેલી બીજી અનેક વાતો છે.જેને લોકો જાણતા નથી. તેમના નામની જ હકીકત લઇ લો
સુરોની દુનિયામાં લત્તાનું નામ ખૂબ જ પૂજનિય છે. તેમને તેમની ગાયિકાના કારણે જ બોલિવૂડની સંગીત દુનિયા પર રાજ કર્યું. તેમની સાથે જોડાયેલી બીજી અનેક વાતો છે.જેને લોકો જાણતા નથી. તેમના નામની જ હકીકત લઇ લો
3/6
લત્તાનું અસલી નામ કુમારી લત્તા દીનાનાથ મંગેશકર હતું. પિતાનું નામ પંડિત  દીનાનાથ મંગેશકર હતું.  તેમના પિતા મરાઠી થિયેટરના મશહૂર  એક્ટર અને મ્યુઝિશિયન હતા.  દીનાનાથને પિતા કરતા માતા સાથે વધુ લગાગ હતો.
લત્તાનું અસલી નામ કુમારી લત્તા દીનાનાથ મંગેશકર હતું. પિતાનું નામ પંડિત દીનાનાથ મંગેશકર હતું. તેમના પિતા મરાઠી થિયેટરના મશહૂર એક્ટર અને મ્યુઝિશિયન હતા. દીનાનાથને પિતા કરતા માતા સાથે વધુ લગાગ હતો.
4/6
દીનાનાથના માતા યૂસુબાઇ દેવદાસી હતી. તે મંગેશી ગામમાં રહેતા હતા. તે મંદિરમાં ભજન કિર્તન કરીને ગુજારો કરતા હતા. બસ અહીંથી જ દિનાનાથને મંગેશકરનું ટાઇટલ મળ્યું.  જન્મ સમયે લત્તાનું નામ હેમા રખાયું હતું. આ એ નાનકડી હેમા છે. જેને દુનિયા લત્તાના નામથી ઓળખતી હતી.
દીનાનાથના માતા યૂસુબાઇ દેવદાસી હતી. તે મંગેશી ગામમાં રહેતા હતા. તે મંદિરમાં ભજન કિર્તન કરીને ગુજારો કરતા હતા. બસ અહીંથી જ દિનાનાથને મંગેશકરનું ટાઇટલ મળ્યું. જન્મ સમયે લત્તાનું નામ હેમા રખાયું હતું. આ એ નાનકડી હેમા છે. જેને દુનિયા લત્તાના નામથી ઓળખતી હતી.
5/6
લત્તા મંગેશકરને અનેક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને તેમની કરિયરમાં ગીતોને જે સ્વર આપ્યો તે સદાબહાર બની ગયા.
લત્તા મંગેશકરને અનેક પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને તેમની કરિયરમાં ગીતોને જે સ્વર આપ્યો તે સદાબહાર બની ગયા.
6/6
લત્તા દીદી આજે દુનિયાને અલવિદા કહી ગયા પરંતુ તેઓ અદભૂત 25 હજાર ગીતોની વિરાસત છોડી ગયા છે. જે સંગીતની દુનિચામાં હંમશા સાસ્વત રહેશે.
લત્તા દીદી આજે દુનિયાને અલવિદા કહી ગયા પરંતુ તેઓ અદભૂત 25 હજાર ગીતોની વિરાસત છોડી ગયા છે. જે સંગીતની દુનિચામાં હંમશા સાસ્વત રહેશે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget