શોધખોળ કરો
Lata Mangeshkar Passes Away: શું હતું લત્તાનું અસલી નામ, શા માટે મંગેશકર સરનેમ લખતા હતા
લતા મંગેશકર
1/6

સંગીતનું દુનિયામાં લત્તાજી એક એવું નામ છે. જેની તુલના કોઇ સાથે ન થઇ શકે. તેની ગાયિકીને અનેક પુરસ્કારની નવાજવામાં આવી હતી. તેમને દાદા સાહેબ ફાળકે અને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરાયા હતા.
2/6

સુરોની દુનિયામાં લત્તાનું નામ ખૂબ જ પૂજનિય છે. તેમને તેમની ગાયિકાના કારણે જ બોલિવૂડની સંગીત દુનિયા પર રાજ કર્યું. તેમની સાથે જોડાયેલી બીજી અનેક વાતો છે.જેને લોકો જાણતા નથી. તેમના નામની જ હકીકત લઇ લો
Published at : 06 Feb 2022 10:55 AM (IST)
આગળ જુઓ





















