શોધખોળ કરો
આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી પર ગુસ્સો ભરાયો બોલિવૂડ એક્ટર, કહ્યું, 'દાનના નામે ભીખ માંગવાનું બંધ કરો'
ફાઇલ
1/4

અભિનેતા અને ફિલ્મ મેકર કામલ રાશિદ ખાને એ સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે. જેમણે કોરોના માટે ફંડરેજ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આટલું જ નહીં ટ્વીટમાં કે આર કેએ વિરાટ કહોલી અને આલિયા ભટ્ટને ટેગ પણ કર્યો છે.
2/4

કોરોના વાયરસને દેશમાં તબાહી મચાવી છે આ સ્થિતિમાં સેલેબ્સ લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. કોવિડની બીજી લહેરમાં કેટલાક સેબેલ્સે ડોનેશન કર્યું છે તો કેટલાક સ્ટાર્સ ફંડરેજ પ્રોગ્રામ ચલાવી રહ્યાં છે. ફિલ્મ મેકર કામલ રાશિદે એ લોકો પર કટાક્ષ કર્યો છે., જે લોકો ફંડરેજ પ્રોગ્રામ ચલાવી રહ્યાં છે.
Published at : 19 May 2021 03:22 PM (IST)
આગળ જુઓ





















