શોધખોળ કરો
અર્જુન કપૂર સાથે લગ્ન મુદ્દે મલાઇકાએ કરી સ્પષ્ટતા કહ્યું, ‘રિલેશનશિપથી ખૂબ જ ખુશ છું પરંતુ....’
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિ માટે
1/4

અર્જુન કપુર અને મલાઇકા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેની રિલેશનશિપને લઇને ચર્ચા થતી રહે છે અને બંનેને લગ્ન માટે વારંવાર સવાલ પૂછવામાં આવે છે. આ મુદ્દે મલાઇકાને સવાલ પૂછતાં તેમણે શું કહ્યું જાણો
2/4

એકટ્રેસ મલાઇકા અરોડા અને અર્જુન કપૂરનો સંબંધ કોઇથી છૂપાયેલો નથી. બંને છેલ્લા 3 વર્ષથી એકબીજાની સાથે રિલેશનશિપમાં છે. બંનેને અનેક વખત લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યાં છે બંને એ આ મુદ્દે તેમના જુદા જુદા મત રજૂ કર્યાં છે.
Published at : 02 Apr 2021 05:50 PM (IST)
આગળ જુઓ





















