શોધખોળ કરો

Pankaj Udhas Death: પંકજ ઉધાસનું આ ગીત સાંભળીને શો મેન રાજ કપૂર પણ રડી પડ્યા હતા

Pankaj Udhas Died: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ 72 વર્ષના હતા. તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો.

Pankaj Udhas Died: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ 72 વર્ષના હતા. તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો.

પંકજ ઉધાસ બાળપણમાં જ સંગીત સાથે જોડાયા હતા. તેમણે 7 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું.

1/7
પહેલીવાર પંકજ ઉધાસે તેમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું. આ એ સમય હતો જ્યારે ભારત-ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું. તેણે 'એ વતન કે લોગોં' ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તેને ઈનામ તરીકે 51 રૂપિયા આપવામાં આવ્યા હતા.
પહેલીવાર પંકજ ઉધાસે તેમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું. આ એ સમય હતો જ્યારે ભારત-ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું. તેણે 'એ વતન કે લોગોં' ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તેને ઈનામ તરીકે 51 રૂપિયા આપવામાં આવ્યા હતા.
2/7
વર્ષ 1985માં ભારતમાં એક જાદુ આવ્યો જેનું નામ સીડી (કોમ્પેક્ટ ડિસ્ક) હતું. પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1987માં મ્યુઝિક ઈન્ડિયાએ 'શગુફ્તા' નામનું આ આલ્બમ લોન્ચ કર્યું જેમાં પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.
વર્ષ 1985માં ભારતમાં એક જાદુ આવ્યો જેનું નામ સીડી (કોમ્પેક્ટ ડિસ્ક) હતું. પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1987માં મ્યુઝિક ઈન્ડિયાએ 'શગુફ્તા' નામનું આ આલ્બમ લોન્ચ કર્યું જેમાં પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.
3/7
જોકે પંકજ ઉધાસે અનૂપ જલોટા અને જગજીત સિંહ જેવા ઘણા ધાર્મિક ગીતો ગાયા નથી પરંતુ પંકજ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. એક ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે તે દરેક શો શરૂ કરતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે પછી જ તે સ્ટેજ પર જાય છે અને ગાવાનું શરૂ કરે છે.
જોકે પંકજ ઉધાસે અનૂપ જલોટા અને જગજીત સિંહ જેવા ઘણા ધાર્મિક ગીતો ગાયા નથી પરંતુ પંકજ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. એક ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે તે દરેક શો શરૂ કરતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે પછી જ તે સ્ટેજ પર જાય છે અને ગાવાનું શરૂ કરે છે.
4/7
પંકજ ઉધાસના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત થયેલા નિર્માતા અને નિર્દેશક રાજ કપૂર પણ પંકજની ગાયકીના દિવાના હતા. આ એ સમય હતો જ્યારે 'ચિઠ્ઠી આયી હૈ'નું રેકોર્ડિંગ થયું હતું.
પંકજ ઉધાસના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત થયેલા નિર્માતા અને નિર્દેશક રાજ કપૂર પણ પંકજની ગાયકીના દિવાના હતા. આ એ સમય હતો જ્યારે 'ચિઠ્ઠી આયી હૈ'નું રેકોર્ડિંગ થયું હતું.
5/7
ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જે તેના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા. એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે બોલાવ્યા અને ગીત વગાડ્યું. આ ગઝલ સાંભળ્યા પછી રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે આ ગીત ખૂબ જ હિટ થશે અને રાજ કપૂરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.
ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જે તેના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા. એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે બોલાવ્યા અને ગીત વગાડ્યું. આ ગઝલ સાંભળ્યા પછી રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે આ ગીત ખૂબ જ હિટ થશે અને રાજ કપૂરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.
6/7
પંકજે 11 ફેબ્રુઆરી 1982ના રોજ ફરીદા સાથે લગ્ન કર્યા હતા. બંને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા. પંકજને ફરીદા પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. તે સમયે તે ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા અને ફરીદા એર હોસ્ટેસ હતી.
પંકજે 11 ફેબ્રુઆરી 1982ના રોજ ફરીદા સાથે લગ્ન કર્યા હતા. બંને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા. પંકજને ફરીદા પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. તે સમયે તે ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા અને ફરીદા એર હોસ્ટેસ હતી.
7/7
સંગીત ક્ષેત્રે આપેલા યોગદાનને લઈ પંકજ ઉધાસને પદ્મશ્રી પણ નવાજવામાં આવ્યા હતા.
સંગીત ક્ષેત્રે આપેલા યોગદાનને લઈ પંકજ ઉધાસને પદ્મશ્રી પણ નવાજવામાં આવ્યા હતા.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget