શોધખોળ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah: જાણો 13 વર્ષમાં કેટલા બદલાઇ ગયા શોના સ્ટારકાસ્ટ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/30/37ec7edd51f5911ddc96ae16835514dd_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
1/5
![કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં 13 વર્ષ પૂરા કરી લીધા છે.આપને જણાવી દઇએ કે આ 13 વર્ષમાં ઘણું બધુ બદલાયું છે. જો કે સિરિયલની લોકપ્રિયતા અંકબંધ છે. તો નજર કરીએ એ કિરદાર પર જે 13 વર્ષમાં ઘણા બદલાયા છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/30/f3ccdd27d2000e3f9255a7e3e2c488009c365.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં 13 વર્ષ પૂરા કરી લીધા છે.આપને જણાવી દઇએ કે આ 13 વર્ષમાં ઘણું બધુ બદલાયું છે. જો કે સિરિયલની લોકપ્રિયતા અંકબંધ છે. તો નજર કરીએ એ કિરદાર પર જે 13 વર્ષમાં ઘણા બદલાયા છે,
2/5
![દયાબેન:તારક મહિતા કા ઉલ્ટા ચશ્મામાં લીડ રોલ અદા કરતી દયાબેન એટલે કે દિશા વાકાણીને આ સીરિયલથી જ પ્રસિદ્ધિ મળી.તેમણે 2017માં આ સિરિયલ છોડી દીધી. સો મેકર્સ તેમની વાપસી માટે પ્રયત્ન કરે છે પરંતુ સફળતા નથી મળી રહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/30/156005c5baf40ff51a327f1c34f2975b344f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દયાબેન:તારક મહિતા કા ઉલ્ટા ચશ્મામાં લીડ રોલ અદા કરતી દયાબેન એટલે કે દિશા વાકાણીને આ સીરિયલથી જ પ્રસિદ્ધિ મળી.તેમણે 2017માં આ સિરિયલ છોડી દીધી. સો મેકર્સ તેમની વાપસી માટે પ્રયત્ન કરે છે પરંતુ સફળતા નથી મળી રહી
3/5
![સોનુ ભિડે: આત્મરા ભિડ અને માધવી ભિડેની દીકરી સોનુ ભીડેનો રોલ અદા કરતી ઝીલ મહેતા 4 વર્ષ સુધી શોનો હિસ્સો રહી. અભ્યાસના કારણે તેમને આ શો છોડી દીધો. ઝીલ બાદ નિધિ ભાનૂશાલી અને પલક સિધવાનીએ સોનુ ભિડેની ભૂમિકા અદા કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/30/799bad5a3b514f096e69bbc4a7896cd95f9c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનુ ભિડે: આત્મરા ભિડ અને માધવી ભિડેની દીકરી સોનુ ભીડેનો રોલ અદા કરતી ઝીલ મહેતા 4 વર્ષ સુધી શોનો હિસ્સો રહી. અભ્યાસના કારણે તેમને આ શો છોડી દીધો. ઝીલ બાદ નિધિ ભાનૂશાલી અને પલક સિધવાનીએ સોનુ ભિડેની ભૂમિકા અદા કરી.
4/5
![ટપ્પુ:જેઠાલાલ અને દયાબેનના ટપ્પુનો કિરદાર નિભાવનાર એક્ટર ભવ્ય ગાંધીએ આ શો 2027માં છોડી દીધો હતો. 2008થી 2017 સુધીમાં ભવ્યના લૂકમાં ખૂબ જ તફાવત જોવા મળ્યો હતો. આ શો છોડ્યાં બાદ તે ગુજરાતી ફિલ્મોમાં વ્યસ્ત છે. હવે આ ભૂમિકા રાજ અનટક્ટ અદા કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/30/d0096ec6c83575373e3a21d129ff8fef453b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટપ્પુ:જેઠાલાલ અને દયાબેનના ટપ્પુનો કિરદાર નિભાવનાર એક્ટર ભવ્ય ગાંધીએ આ શો 2027માં છોડી દીધો હતો. 2008થી 2017 સુધીમાં ભવ્યના લૂકમાં ખૂબ જ તફાવત જોવા મળ્યો હતો. આ શો છોડ્યાં બાદ તે ગુજરાતી ફિલ્મોમાં વ્યસ્ત છે. હવે આ ભૂમિકા રાજ અનટક્ટ અદા કરી રહ્યો છે.
5/5
![ડોક્ટર હાથી: શોમાં ડોક્ટર હાથીનો કિરદાર નિભાવનાર કવિ કુમાર આઝાદ હવે આપણી વચ્ચે નથી. વર્ષ 2018માં હાર્ટ અટેકથી તેમનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ શોમાં નર્મલ સોનીને રિપેલ્સ કરવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/30/032b2cc936860b03048302d991c3498fa34f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડોક્ટર હાથી: શોમાં ડોક્ટર હાથીનો કિરદાર નિભાવનાર કવિ કુમાર આઝાદ હવે આપણી વચ્ચે નથી. વર્ષ 2018માં હાર્ટ અટેકથી તેમનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ શોમાં નર્મલ સોનીને રિપેલ્સ કરવામાં આવ્યા હતા.
Published at : 30 Jul 2021 04:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)