શોધખોળ કરો

Taarak Mehta Ka Ooltah Chashmah: જાણો 13 વર્ષમાં કેટલા બદલાઇ ગયા શોના સ્ટારકાસ્ટ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

1/5
કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં 13 વર્ષ પૂરા કરી લીધા છે.આપને જણાવી દઇએ કે આ 13 વર્ષમાં ઘણું બધુ બદલાયું છે. જો કે સિરિયલની લોકપ્રિયતા અંકબંધ છે. તો નજર કરીએ એ કિરદાર પર જે 13 વર્ષમાં ઘણા બદલાયા છે,
કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં 13 વર્ષ પૂરા કરી લીધા છે.આપને જણાવી દઇએ કે આ 13 વર્ષમાં ઘણું બધુ બદલાયું છે. જો કે સિરિયલની લોકપ્રિયતા અંકબંધ છે. તો નજર કરીએ એ કિરદાર પર જે 13 વર્ષમાં ઘણા બદલાયા છે,
2/5
દયાબેન:તારક મહિતા કા ઉલ્ટા ચશ્મામાં લીડ રોલ અદા કરતી દયાબેન એટલે કે દિશા વાકાણીને આ સીરિયલથી જ પ્રસિદ્ધિ મળી.તેમણે 2017માં આ સિરિયલ છોડી દીધી. સો મેકર્સ તેમની વાપસી માટે પ્રયત્ન કરે છે પરંતુ સફળતા નથી મળી રહી
દયાબેન:તારક મહિતા કા ઉલ્ટા ચશ્મામાં લીડ રોલ અદા કરતી દયાબેન એટલે કે દિશા વાકાણીને આ સીરિયલથી જ પ્રસિદ્ધિ મળી.તેમણે 2017માં આ સિરિયલ છોડી દીધી. સો મેકર્સ તેમની વાપસી માટે પ્રયત્ન કરે છે પરંતુ સફળતા નથી મળી રહી
3/5
સોનુ ભિડે: આત્મરા ભિડ અને માધવી ભિડેની દીકરી સોનુ ભીડેનો રોલ અદા કરતી ઝીલ મહેતા 4 વર્ષ સુધી શોનો હિસ્સો રહી. અભ્યાસના કારણે તેમને આ શો છોડી દીધો. ઝીલ બાદ નિધિ ભાનૂશાલી અને પલક સિધવાનીએ સોનુ ભિડેની ભૂમિકા અદા કરી.
સોનુ ભિડે: આત્મરા ભિડ અને માધવી ભિડેની દીકરી સોનુ ભીડેનો રોલ અદા કરતી ઝીલ મહેતા 4 વર્ષ સુધી શોનો હિસ્સો રહી. અભ્યાસના કારણે તેમને આ શો છોડી દીધો. ઝીલ બાદ નિધિ ભાનૂશાલી અને પલક સિધવાનીએ સોનુ ભિડેની ભૂમિકા અદા કરી.
4/5
ટપ્પુ:જેઠાલાલ અને દયાબેનના ટપ્પુનો કિરદાર નિભાવનાર એક્ટર ભવ્ય ગાંધીએ આ શો 2027માં છોડી દીધો હતો. 2008થી 2017 સુધીમાં ભવ્યના લૂકમાં ખૂબ જ તફાવત જોવા મળ્યો હતો. આ શો  છોડ્યાં બાદ તે ગુજરાતી ફિલ્મોમાં વ્યસ્ત છે. હવે આ ભૂમિકા રાજ અનટક્ટ અદા કરી રહ્યો છે.
ટપ્પુ:જેઠાલાલ અને દયાબેનના ટપ્પુનો કિરદાર નિભાવનાર એક્ટર ભવ્ય ગાંધીએ આ શો 2027માં છોડી દીધો હતો. 2008થી 2017 સુધીમાં ભવ્યના લૂકમાં ખૂબ જ તફાવત જોવા મળ્યો હતો. આ શો છોડ્યાં બાદ તે ગુજરાતી ફિલ્મોમાં વ્યસ્ત છે. હવે આ ભૂમિકા રાજ અનટક્ટ અદા કરી રહ્યો છે.
5/5
ડોક્ટર હાથી: શોમાં  ડોક્ટર હાથીનો કિરદાર નિભાવનાર કવિ કુમાર આઝાદ હવે આપણી વચ્ચે નથી. વર્ષ 2018માં હાર્ટ અટેકથી તેમનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ શોમાં નર્મલ સોનીને રિપેલ્સ કરવામાં આવ્યા હતા.
ડોક્ટર હાથી: શોમાં ડોક્ટર હાથીનો કિરદાર નિભાવનાર કવિ કુમાર આઝાદ હવે આપણી વચ્ચે નથી. વર્ષ 2018માં હાર્ટ અટેકથી તેમનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ શોમાં નર્મલ સોનીને રિપેલ્સ કરવામાં આવ્યા હતા.

મનોરંજન ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Gujarat Farmer News: ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો,  IFFCOએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો
કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે..: સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ
ABP અસ્મિતા મહાસન્માન પુરસ્કાર 2025: ડૉ. જે.એમ. વ્યાસને મહાસન્માન
ABP અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: ઉદ્યોગ ક્ષેત્રે પારુબેન જયકૃષ્ણનું સન્માન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
સંસદમાં કૉંગ્રેસ નેતા ચિદમ્બર પર બગડ્યા અમિત શાહ, બોલ્યા- 'કોણ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યું છે'
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
'લોકો સરકારના ભરોસે પહલગામ ગયા હતા, સરકારે તેમને ભગવાન ભરોસે છોડ્યા': પ્રિયંકા ગાંધી
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
MP Weather: મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Embed widget