શોધખોળ કરો

ખેડૂતો વતી સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે આ ડૉક્ટર, જાણો કોણ છે

1/5
1973માં એમબીબીએસ અને એમડી કર્યા બાદ તેઓ સરકારી સેવામાં જ રહ્યા હતા. તેઓ કોલેજ કાળના દિવસોમાં નોકરી દરમિયાન વિદ્યાર્થી સંઘ અને ડોક્ટરોના સંગઠનમાં હંમેશા સક્રિય રહ્યા હતા.
1973માં એમબીબીએસ અને એમડી કર્યા બાદ તેઓ સરકારી સેવામાં જ રહ્યા હતા. તેઓ કોલેજ કાળના દિવસોમાં નોકરી દરમિયાન વિદ્યાર્થી સંઘ અને ડોક્ટરોના સંગઠનમાં હંમેશા સક્રિય રહ્યા હતા.
2/5
ડોક્ટર દર્શનપાલ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના ખાનગીકરણ સામે છે. આ કારણે તેમણે ક્યારેય ખાનગી પ્રેક્ટિસ નથી કરી. 2002માં સરકારી ડોક્ટર તરીકે નોકરી છોડ્યા બાદ સામાજિક અને કિસાન સંગઠનો સાથે સક્રિય થયા અને ક્યારેય પાછું વળીને જોયું નથી.
ડોક્ટર દર્શનપાલ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના ખાનગીકરણ સામે છે. આ કારણે તેમણે ક્યારેય ખાનગી પ્રેક્ટિસ નથી કરી. 2002માં સરકારી ડોક્ટર તરીકે નોકરી છોડ્યા બાદ સામાજિક અને કિસાન સંગઠનો સાથે સક્રિય થયા અને ક્યારેય પાછું વળીને જોયું નથી.
3/5
પાલ જૂન મહિનાથી કેન્દ્રના આ પગલાનો વિરોધ કરી રહ્યા હોય તેવા  ખેડૂત નેતાઓમાં પૈકીના એક છે.  2002માં સરકારી નોકરી છોડીને ખેતી કરનાર પાલ આ વર્ષે યુનિયનના પંજાબ એકમના અધ્યક્ષ બન્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન સમિતિના વર્કિંગ ગ્રૂપના પણ સભ્ય છે. તેમને એક મોટા ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે.
પાલ જૂન મહિનાથી કેન્દ્રના આ પગલાનો વિરોધ કરી રહ્યા હોય તેવા ખેડૂત નેતાઓમાં પૈકીના એક છે. 2002માં સરકારી નોકરી છોડીને ખેતી કરનાર પાલ આ વર્ષે યુનિયનના પંજાબ એકમના અધ્યક્ષ બન્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન સમિતિના વર્કિંગ ગ્રૂપના પણ સભ્ય છે. તેમને એક મોટા ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે.
4/5
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂન સામે આજે ભારત બંધનું એલાન છે. ઘણા રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે અને આવતીકાલે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વધુ એક વખત વાટાઘાટો થશે. સમગ્ર કિસાન આંદોલનનાં કેન્દ્રમાં 70 વર્ષનાં ડૉ.દર્શન પાલ છે. તેઓ ક્રાંતિકારી કિસાન યુનિયનના પંજાબના અધ્યક્ષ છે અને સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે.
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂન સામે આજે ભારત બંધનું એલાન છે. ઘણા રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે અને આવતીકાલે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વધુ એક વખત વાટાઘાટો થશે. સમગ્ર કિસાન આંદોલનનાં કેન્દ્રમાં 70 વર્ષનાં ડૉ.દર્શન પાલ છે. તેઓ ક્રાંતિકારી કિસાન યુનિયનના પંજાબના અધ્યક્ષ છે અને સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે.
5/5
કૃષિ સચિવ સાથે વાતચીત માટે સાત સભ્યોની કમિટીમાં બલબીર સિંહ રાજેવાલ, ડૉ.દર્શન પાલ, સતનામ સિંહ સાની, જગજીત સિંહ, જગમેલ સિંહ, સુરજીત સિંહ અને કુલવંત સિંહને સામેલ કરવામાં આવ્યા છે.
કૃષિ સચિવ સાથે વાતચીત માટે સાત સભ્યોની કમિટીમાં બલબીર સિંહ રાજેવાલ, ડૉ.દર્શન પાલ, સતનામ સિંહ સાની, જગજીત સિંહ, જગમેલ સિંહ, સુરજીત સિંહ અને કુલવંત સિંહને સામેલ કરવામાં આવ્યા છે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Embed widget