શોધખોળ કરો

Kala Chana: કાળા ચણા ડાયાબિટીસના દર્દીઓ માટે છે ફાયદાકારક, સ્વાસ્થ્યને થાય છે આ ફાયદા

પ્રતિકાત્મક તસવીર

1/7
કાળા ચણા ડાયાબિટીસમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ હોઈ શકે છે. આનાથી તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તેમજ ડાયાબિટીસ દરમિયાન મેદસ્વિતાને પણ નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ ડાયાબિટીસમાં કાળા ચણા ખાવાથી શું ફાયદા થાય છે? (ફોટો - Pixabay)
કાળા ચણા ડાયાબિટીસમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ હોઈ શકે છે. આનાથી તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તેમજ ડાયાબિટીસ દરમિયાન મેદસ્વિતાને પણ નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ ડાયાબિટીસમાં કાળા ચણા ખાવાથી શું ફાયદા થાય છે? (ફોટો - Pixabay)
2/7
કાળા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. (ફોટો - Pixabay)
કાળા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. (ફોટો - Pixabay)
3/7
કાળા ચણામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર મળી આવે છે. આ બંને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક છે. (ફોટો - Pixabay)
કાળા ચણામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર મળી આવે છે. આ બંને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક છે. (ફોટો - Pixabay)
4/7
કાળા ચણામાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેની સાથે બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે. (ફોટો - Pixabay)
કાળા ચણામાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેની સાથે બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે. (ફોટો - Pixabay)
5/7
ડાયાબિટીસ દરમિયાન વધતી સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, કાળા ચણાનું સેવન કરો. (ફોટો - Pixabay)
ડાયાબિટીસ દરમિયાન વધતી સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, કાળા ચણાનું સેવન કરો. (ફોટો - Pixabay)
6/7
ડાયાબિટીસ દરમિયાન વધતા કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. (ફોટો - Pixabay)
ડાયાબિટીસ દરમિયાન વધતા કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. (ફોટો - Pixabay)
7/7
ધ્યાનમાં રાખો કે કાળા ચણા શેક્યા પછી ખાઓ. વધુ પડતાં મરચાં મસાલા નાખીને ન ખાવો. આનાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. (ફોટો - ફ્રીપીક)
ધ્યાનમાં રાખો કે કાળા ચણા શેક્યા પછી ખાઓ. વધુ પડતાં મરચાં મસાલા નાખીને ન ખાવો. આનાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. (ફોટો - ફ્રીપીક)

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Embed widget