શોધખોળ કરો

માત્ર ગળ્યું ખાવાથી જ નહીં, આ આદતને કારણે વધી રહ્યો છે ડાયાબિટીસનો ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો

તાજેતરમાં ઇકો-એન્વાયરન્મેન્ટ એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું કે તડકામાં પડેલી પ્લાસ્ટિકની પાણીની બોટલો ખતરનાક રસાયણો છોડી શકે છે, જેમાં n-hexadecane જેવા કેન્સર થઈ શકે છે.

તાજેતરમાં ઇકો-એન્વાયરન્મેન્ટ એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું કે તડકામાં પડેલી પ્લાસ્ટિકની પાણીની બોટલો ખતરનાક રસાયણો છોડી શકે છે, જેમાં n-hexadecane જેવા કેન્સર થઈ શકે છે.

ડાયાબિટીસ આજે સામાન્ય બીમારી બનતી જઈ રહી છે.

1/6
મોટાભાગના લોકોને લાગે છે કે તેના માટે ખાંડ જવાબદાર હોય છે. આ સાચું પણ છે કે વધારે મીઠું ખાવાથી શુગરની બીમારી થાય છે પરંતુ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જોયું છે કે પ્લાસ્ટિકની બોટલના ઉપયોગથી પણ ડાયાબિટીસનો ખતરો છે. તેમાં ખતરનાક રસાયણ જોવા મળે છે, જે ખતરનાક બીમારીઓનું કારણ બની શકે છે.
મોટાભાગના લોકોને લાગે છે કે તેના માટે ખાંડ જવાબદાર હોય છે. આ સાચું પણ છે કે વધારે મીઠું ખાવાથી શુગરની બીમારી થાય છે પરંતુ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જોયું છે કે પ્લાસ્ટિકની બોટલના ઉપયોગથી પણ ડાયાબિટીસનો ખતરો છે. તેમાં ખતરનાક રસાયણ જોવા મળે છે, જે ખતરનાક બીમારીઓનું કારણ બની શકે છે.
2/6
'ડાયાબિટીસ' નામના જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ખાવા અને પીવાના પેકેટ્સ બનાવવામાં BPA રસાયણનો ઉપયોગ થાય છે, જે પ્લાસ્ટિકની પાણીની બોટલોમાં જોવા મળે છે. શરીરમાં શુગર બેલેન્સ કરતા હોર્મોન ઈન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટાડી શકે છે. આવો જાણીએ સંશોધન શું કહે છે...
'ડાયાબિટીસ' નામના જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ખાવા અને પીવાના પેકેટ્સ બનાવવામાં BPA રસાયણનો ઉપયોગ થાય છે, જે પ્લાસ્ટિકની પાણીની બોટલોમાં જોવા મળે છે. શરીરમાં શુગર બેલેન્સ કરતા હોર્મોન ઈન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટાડી શકે છે. આવો જાણીએ સંશોધન શું કહે છે...
3/6
પહેલા થયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિક અને એપોક્સી રેઝિન બનાવવામાં બિસ્ફેનોલ A (BPA) રસાયણનો ઉપયોગ થાય છે, જે શરીરમાં હોર્મોન્સના બેલેન્સને બગાડી શકે છે. પહેલી વાર કોઈ સંશોધનમાં BPAને ડાયાબિટીસ સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ પહેલા કોઈ અભ્યાસમાં તેનું સીધું પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું.
પહેલા થયેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિક અને એપોક્સી રેઝિન બનાવવામાં બિસ્ફેનોલ A (BPA) રસાયણનો ઉપયોગ થાય છે, જે શરીરમાં હોર્મોન્સના બેલેન્સને બગાડી શકે છે. પહેલી વાર કોઈ સંશોધનમાં BPAને ડાયાબિટીસ સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ પહેલા કોઈ અભ્યાસમાં તેનું સીધું પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું.
4/6
કેલિફોર્નિયા પોલિટેક્નિક સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પ્રથમ એવો અભ્યાસ છે, જેમાં BPAથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કેલિફોર્નિયા પોલિટેક્નિક સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પ્રથમ એવો અભ્યાસ છે, જેમાં BPAથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
5/6
અભ્યાસમાં સંશોધકોએ 40 તંદુરસ્ત સહભાગીઓને સામેલ કરી બે જૂથ બનાવ્યા. એક જૂથને પ્લેસિબો અને બીજાને પ્રતિ કિલોગ્રામ વજન અનુસાર રોજ 50 માઇક્રોગ્રામ BPA આપવામાં આવ્યું. જેમાં BPA લેનારાઓમાં ચાર દિવસ પછી ઈન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટી, જ્યારે નિષ્ક્રિય પદાર્થ પ્લેસિબોમાં આવું થયું નહીં.
અભ્યાસમાં સંશોધકોએ 40 તંદુરસ્ત સહભાગીઓને સામેલ કરી બે જૂથ બનાવ્યા. એક જૂથને પ્લેસિબો અને બીજાને પ્રતિ કિલોગ્રામ વજન અનુસાર રોજ 50 માઇક્રોગ્રામ BPA આપવામાં આવ્યું. જેમાં BPA લેનારાઓમાં ચાર દિવસ પછી ઈન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટી, જ્યારે નિષ્ક્રિય પદાર્થ પ્લેસિબોમાં આવું થયું નહીં.
6/6
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેનલેસ સ્ટીલ અથવા કાચની બોટલોના ઉપયોગથી BPAનો ખતરો ઘટાડી શકાય છે, જેનાથી ડાયાબિટીસની ચિંતા ઓછી થઈ શકે છે. પ્લાસ્ટિકની બોટલોથી જેટલું બની શકે તેટલું બચવું જોઈએ. જણાવી દઈએ કે તાજેતરમાં ઇકો-એન્વાયરન્મેન્ટ એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું કે તડકામાં પડેલી પ્લાસ્ટિકની પાણીની બોટલો ખતરનાક રસાયણો છોડી શકે છે, જેમાં n-hexadecane જેવા કેન્સર થઈ શકે છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેનલેસ સ્ટીલ અથવા કાચની બોટલોના ઉપયોગથી BPAનો ખતરો ઘટાડી શકાય છે, જેનાથી ડાયાબિટીસની ચિંતા ઓછી થઈ શકે છે. પ્લાસ્ટિકની બોટલોથી જેટલું બની શકે તેટલું બચવું જોઈએ. જણાવી દઈએ કે તાજેતરમાં ઇકો-એન્વાયરન્મેન્ટ એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું કે તડકામાં પડેલી પ્લાસ્ટિકની પાણીની બોટલો ખતરનાક રસાયણો છોડી શકે છે, જેમાં n-hexadecane જેવા કેન્સર થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ
Embed widget