શોધખોળ કરો

Weight loss Tips: રાઇસ ખાઇને પણ નહિ વધે વજન, બસ આ 5 પ્રકારના ચોખાનું કરો સેવન

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાત ખાવાથી વજન વધે છે, પરંતુ શું ખરેખર આવું છે? ઘણા લોકો રાઇસ લવર્સ હોવી ભાત છોડી શકતા નથી. પરંતુ આ 5 કિસ્મના ભાત વજન નથી વધારતા

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાત ખાવાથી વજન વધે છે, પરંતુ શું ખરેખર આવું છે? ઘણા લોકો રાઇસ લવર્સ હોવી  ભાત છોડી શકતા નથી. પરંતુ આ 5 કિસ્મના ભાત વજન નથી વધારતા

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાત ખાવાથી વજન વધે છે, પરંતુ શું ખરેખર આવું છે? ઘણા લોકો રાઇસ લવર્સ હોવી  ભાત છોડી શકતા નથી. પરંતુ આ 5 કિસ્મના ભાત વજન નથી વધારતા
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાત ખાવાથી વજન વધે છે, પરંતુ શું ખરેખર આવું છે? ઘણા લોકો રાઇસ લવર્સ હોવી ભાત છોડી શકતા નથી. પરંતુ આ 5 કિસ્મના ભાત વજન નથી વધારતા
2/8
એવું માનવામાં આવે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે ભાત ન ખાવા જોઈએ. ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે ભાત ખાવાનું ટાળતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમનો ભોજન  ભાત વિના અધુરૂ રહે છે.  જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે તેમના માટે ભાત છોડવા મુશ્કેલ બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ચોખાને ડાયટમાં સામેલ કરીને પણ  તમે વજન ઘટાડી શકો છો.
એવું માનવામાં આવે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે ભાત ન ખાવા જોઈએ. ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે ભાત ખાવાનું ટાળતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમનો ભોજન ભાત વિના અધુરૂ રહે છે. જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે તેમના માટે ભાત છોડવા મુશ્કેલ બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ચોખાને ડાયટમાં સામેલ કરીને પણ તમે વજન ઘટાડી શકો છો.
3/8
ચોખાની 5 જાતો એવી છે જે  વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પો છે. જો તમે પણ રાઇસ લવર્સ છો અને વજન ઓછું કરવા માંગો છો, તો તમે આ પ્રકારના ચોખાને તમારા આહારમાં સામેલ કરી શકો છો
ચોખાની 5 જાતો એવી છે જે વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પો છે. જો તમે પણ રાઇસ લવર્સ છો અને વજન ઓછું કરવા માંગો છો, તો તમે આ પ્રકારના ચોખાને તમારા આહારમાં સામેલ કરી શકો છો
4/8
સાંબો-ઉપવાસ દરમિયાન લોકો મોટાભાગે સાંબો ખાય છે. તેને બાર્નયાર્ડ બાજરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોખામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે, આ સિવાય સાંબો  વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેને ખાવાથી  જલ્દી ભૂખ નથી લાગતી જેનાથી વજન જાળવી રાખવામાં સરળતા રહે છે.
સાંબો-ઉપવાસ દરમિયાન લોકો મોટાભાગે સાંબો ખાય છે. તેને બાર્નયાર્ડ બાજરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોખામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે, આ સિવાય સાંબો વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેને ખાવાથી જલ્દી ભૂખ નથી લાગતી જેનાથી વજન જાળવી રાખવામાં સરળતા રહે છે.
5/8
બ્લેક રાઇસ- આ રાઇશ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેમાં હાજર ફાઈબર પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં ચોખાની કેલરી સામગ્રી ઓછી હોય છે, તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સરળતાથી સામેલ કરી શકો છો.
બ્લેક રાઇસ- આ રાઇશ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેમાં હાજર ફાઈબર પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં ચોખાની કેલરી સામગ્રી ઓછી હોય છે, તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સરળતાથી સામેલ કરી શકો છો.
6/8
રેડ રાઇસ- આ ચોખા પોષક તત્વોનો ભંડાર છે. તે ફાઈબર, એન્ટીઑકિસડન્ટ અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. રેડ રાઇસ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સરળતાથી સામેલ કરી શકો છો.
રેડ રાઇસ- આ ચોખા પોષક તત્વોનો ભંડાર છે. તે ફાઈબર, એન્ટીઑકિસડન્ટ અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. રેડ રાઇસ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે તેને તમારા વજન ઘટાડવાના આહારમાં સરળતાથી સામેલ કરી શકો છો.
7/8
મટકા રાઇસ-વજન ઘટાડવા માંગતા લોકો માટે મટકા ચોખા એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કર્ણાટકમાં તેને કાજે ચોખા તરીકે ઓળખવામાં આવે છે. તે ફાઈબરથી ભરપૂર છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
મટકા રાઇસ-વજન ઘટાડવા માંગતા લોકો માટે મટકા ચોખા એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. કર્ણાટકમાં તેને કાજે ચોખા તરીકે ઓળખવામાં આવે છે. તે ફાઈબરથી ભરપૂર છે, જે પાચનને સ્વસ્થ રાખવામાં અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
8/8
બાફેલા સફેદ ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ચોખામાં હાજર ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. વજનને કંટ્રોલ કરવા માટે તમે આ ચોખાને તમારા આહારનો ભાગ પણ બનાવી શકો છો.
બાફેલા સફેદ ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ચોખામાં હાજર ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. વજનને કંટ્રોલ કરવા માટે તમે આ ચોખાને તમારા આહારનો ભાગ પણ બનાવી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Embed widget