શોધખોળ કરો

Orange Peel: સંતરાની છાલનો આ રીતે ઉપયોગ કરો, ચહેરો બનશે સુંદર અને ચમકદાર

Orange Peel: સંતરાની છાલનો આ રીતે ઉપયોગ કરો, ચહેરો બનશે સુંદર અને ચમકદાર

Orange Peel: સંતરાની છાલનો આ રીતે ઉપયોગ કરો, ચહેરો બનશે સુંદર અને ચમકદાર

તસવીર સોશિયલ મીડિયા

1/7
સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે.
સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે.
2/7
સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
3/7
તેની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
તેની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
4/7
સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.
સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.
5/7
તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો.
તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો.
6/7
નારંગીની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
નારંગીની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
7/7
ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.
ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal Crime: યુવતીને ભગાડી જવાના કેસમાં યુવતીના સગાઓએ ચાર મકાનમાં ચાંપી દીધી આગFatehwadi Canal Incident: શોધખોળ બાદ ત્રણમાંથી બે યુવકોની મળી લાશ, જુઓ લેટેસ્ટ અપડેટ્સFatehwadi Canal Incident: કેનાલ અકસ્માતમાં લાપતા થયેલા ત્રણમાંથી એકની મળી લાશ |Abp Asmita | 6-3-2025Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
અમદાવાદની કેનાલમાં કાર ખાબકતા ડૂબ્યા ત્રણ યુવકો, રીલ્સ બનાવવા ભાડે લાવ્યા હતા સ્કોર્પિયો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
લંડનમાં વિદેશમંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ, ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓેને આપી ચેતવણી, આ પ્રકારના IT રિફંડ કૌભાંડથી રહો સાવધાન
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
 ‘POK ભારતને પરત મળતા જ કાશ્મીર મુદ્દો ઉકેલાઇ જશે’, જયશંકરે કહ્યું- ‘પાકિસ્તાન અમારો હિસ્સો પરત આપે’
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
અચાનક RBIએ લીધો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
કાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો ઝટકો, હવે 1,00,000ને ભારત મોકલવાની તૈયારીમાં ટ્રમ્પ!
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
દુબઇથી એક કિલો ગોલ્ડ લાવવાના કેટલા રૂપિયા લેતી હતી એક્ટ્રેસ રાન્યા રાવ, ધરપકડ બાદ કર્યા મોટા ખુલાસા
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
RCB Qualification Scenario: પ્લેઓફમાં કેવી રીતે પહોંચી શકે છે સ્મૃતિ મંધાનાની ટીમ RCB, જાણો સમીકરણ
Embed widget