શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Orange Peel: સંતરાની છાલનો આ રીતે ઉપયોગ કરો, ચહેરો બનશે સુંદર અને ચમકદાર
Orange Peel: સંતરાની છાલનો આ રીતે ઉપયોગ કરો, ચહેરો બનશે સુંદર અને ચમકદાર
![Orange Peel: સંતરાની છાલનો આ રીતે ઉપયોગ કરો, ચહેરો બનશે સુંદર અને ચમકદાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/b21cf2c4d72ceef64563a8a03f9944a2171483338337478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર સોશિયલ મીડિયા
1/7
![સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/460e9ebf5925e0f4b60aa1fb03577c11a92a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે.
2/7
![સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/2cf98b194be9aaa8bbd3a6f06afccfb0aff58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
3/7
![તેની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/e7955a63d6e7d321f8deb9255b90172755c41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
4/7
![સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/728530cd121064eec8df32dc61e08a7d74030.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.
5/7
![તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/cacbdf1f7b756eb28ae5794fd48d422b7ed7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમે સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો.
6/7
![નારંગીની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/f60b6d31575ec320b0c23902cd7c7d9d49426.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નારંગીની છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
7/7
![ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/04/d832782e9bb1726f2557c262398a1ee34fbe7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે, તેથી પેચ ટેસ્ટ કરો.
Published at : 04 May 2024 08:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)