શોધખોળ કરો

શું દરરોજ સ્નાન કરવાથી ખરાબ થઇ જાય છે તમારી સ્કિન? નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે.સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે.

દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે.સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે. સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે. સારા સ્વાસ્થ્ય માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સવારે વહેલા સ્નાન કર્યા પછી તાજગી અનુભવે છે તો કેટલાક રાત્રે સ્નાન કરીને પછી સૂઈ જાય છે, પણ શું તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ?
દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે. સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે. સારા સ્વાસ્થ્ય માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સવારે વહેલા સ્નાન કર્યા પછી તાજગી અનુભવે છે તો કેટલાક રાત્રે સ્નાન કરીને પછી સૂઈ જાય છે, પણ શું તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ?
2/7
નોટિંઘમ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કિન એક્સપર્ટ ડૉ. રોઝલિન્ડ સિમ્પસને ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી. તેમણે તેમના એક અભ્યાસ વિશે પણ માહિતી આપી હતી જેમાં દરરોજ સ્નાન કરવાના ગેરફાયદા સમજાવ્યા છે.
નોટિંઘમ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કિન એક્સપર્ટ ડૉ. રોઝલિન્ડ સિમ્પસને ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી. તેમણે તેમના એક અભ્યાસ વિશે પણ માહિતી આપી હતી જેમાં દરરોજ સ્નાન કરવાના ગેરફાયદા સમજાવ્યા છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ :  લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget