શોધખોળ કરો
શું દરરોજ સ્નાન કરવાથી ખરાબ થઇ જાય છે તમારી સ્કિન? નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે.સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે. સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે. સારા સ્વાસ્થ્ય માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સવારે વહેલા સ્નાન કર્યા પછી તાજગી અનુભવે છે તો કેટલાક રાત્રે સ્નાન કરીને પછી સૂઈ જાય છે, પણ શું તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ?
2/7

નોટિંઘમ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કિન એક્સપર્ટ ડૉ. રોઝલિન્ડ સિમ્પસને ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી. તેમણે તેમના એક અભ્યાસ વિશે પણ માહિતી આપી હતી જેમાં દરરોજ સ્નાન કરવાના ગેરફાયદા સમજાવ્યા છે.
Published at : 02 Apr 2025 01:12 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















