શોધખોળ કરો

શું દરરોજ સ્નાન કરવાથી ખરાબ થઇ જાય છે તમારી સ્કિન? નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે.સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે.

દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે.સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે. સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે. સારા સ્વાસ્થ્ય માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સવારે વહેલા સ્નાન કર્યા પછી તાજગી અનુભવે છે તો કેટલાક રાત્રે સ્નાન કરીને પછી સૂઈ જાય છે, પણ શું તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ?
દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે. સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે. સારા સ્વાસ્થ્ય માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સવારે વહેલા સ્નાન કર્યા પછી તાજગી અનુભવે છે તો કેટલાક રાત્રે સ્નાન કરીને પછી સૂઈ જાય છે, પણ શું તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ?
2/7
નોટિંઘમ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કિન એક્સપર્ટ ડૉ. રોઝલિન્ડ સિમ્પસને ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી. તેમણે તેમના એક અભ્યાસ વિશે પણ માહિતી આપી હતી જેમાં દરરોજ સ્નાન કરવાના ગેરફાયદા સમજાવ્યા છે.
નોટિંઘમ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કિન એક્સપર્ટ ડૉ. રોઝલિન્ડ સિમ્પસને ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી. તેમણે તેમના એક અભ્યાસ વિશે પણ માહિતી આપી હતી જેમાં દરરોજ સ્નાન કરવાના ગેરફાયદા સમજાવ્યા છે.
3/7
ડૉ. સિમ્પ્સને કહ્યું કે પહેલાં દરરોજ સ્નાન કરવું એ એક સમસ્યા માનવામાં આવતી હતી. એવું કહેવામાં આવતું હતું કે વારંવાર સ્નાન કરવાથી ત્વચાનું નેચરલ બેલેન્સ બગડી શકે છે, જેનાથી તેને રક્ષણ પુરુ પાડનારા જરૂરી ઓઇલ અને લાભકારી બેક્ટેરિયા દૂર થઈ શકે છે.
ડૉ. સિમ્પ્સને કહ્યું કે પહેલાં દરરોજ સ્નાન કરવું એ એક સમસ્યા માનવામાં આવતી હતી. એવું કહેવામાં આવતું હતું કે વારંવાર સ્નાન કરવાથી ત્વચાનું નેચરલ બેલેન્સ બગડી શકે છે, જેનાથી તેને રક્ષણ પુરુ પાડનારા જરૂરી ઓઇલ અને લાભકારી બેક્ટેરિયા દૂર થઈ શકે છે.
4/7
એવું પણ કહેવામાં આવ્યું હતું કે વારંવાર નહાવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, જેના કારણે તિરાડો પડી શકે છે. આનાથી હાનિકારક બેક્ટેરિયા અને એલર્જન અંદર પ્રવેશી શકે છે અને ચેપ, ખરજવું અને સૉરાયિસસનું કારણ બની શકે છે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે વારંવાર નહાવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, જેના કારણે તિરાડો પડી શકે છે. આનાથી હાનિકારક બેક્ટેરિયા અને એલર્જન અંદર પ્રવેશી શકે છે અને ચેપ, ખરજવું અને સૉરાયિસસનું કારણ બની શકે છે.
5/7
એવું પણ કહેવામાં આવ્યું હતું કે વારંવાર ન્હાવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, જેના કારણે તિરાડો પડી શકે છે. આનાથી હાનિકારક બેક્ટેરિયા અને એલર્જી અંદર પ્રવેશી શકે છે અને ઇન્ફેક્શન, એક્ઝિમા અને સૉરાયિસસનું કારણ બની શકે છે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે વારંવાર ન્હાવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, જેના કારણે તિરાડો પડી શકે છે. આનાથી હાનિકારક બેક્ટેરિયા અને એલર્જી અંદર પ્રવેશી શકે છે અને ઇન્ફેક્શન, એક્ઝિમા અને સૉરાયિસસનું કારણ બની શકે છે.
6/7
ડૉ. સિમ્પસન કહે છે કે તમે જેટલા લાંબા સમય સુધી પાણીમાં રહેશો, તમારી ત્વચા એટલી જ સૂકી થઈ જશે પછી ભલે તમે કેટલી વાર સ્નાન કરો. થોડા સમય માટે અને ઠંડા પાણીમાં સ્નાન કરવું વધુ સારું છે. વધુમાં તેઓએ મેથિલિસોથિયાઝોલિનોન, મિથાઈલક્લોરોઈસોથિયાઝોલિનોન, સલ્ફેટ્સ અને પેરાબેન્સ જેવા ઘટકોની પણ યાદી આપી, જે ઝેરી છે અને લોકોમાં બળતરા પેદા કરી શકે છે. આનાથી બચવા માટે તેમણે ધોવા માટે સાબુને બદલે ઈમોલિએન્ટ ક્રીમનો ઉપયોગ કરવાની ભલામણ કરી.
ડૉ. સિમ્પસન કહે છે કે તમે જેટલા લાંબા સમય સુધી પાણીમાં રહેશો, તમારી ત્વચા એટલી જ સૂકી થઈ જશે પછી ભલે તમે કેટલી વાર સ્નાન કરો. થોડા સમય માટે અને ઠંડા પાણીમાં સ્નાન કરવું વધુ સારું છે. વધુમાં તેઓએ મેથિલિસોથિયાઝોલિનોન, મિથાઈલક્લોરોઈસોથિયાઝોલિનોન, સલ્ફેટ્સ અને પેરાબેન્સ જેવા ઘટકોની પણ યાદી આપી, જે ઝેરી છે અને લોકોમાં બળતરા પેદા કરી શકે છે. આનાથી બચવા માટે તેમણે ધોવા માટે સાબુને બદલે ઈમોલિએન્ટ ક્રીમનો ઉપયોગ કરવાની ભલામણ કરી.
7/7
ડૉ. સિમ્પસન અને તેમની ટીમે 438 એક્ઝિમાના દર્દીઓ પર આ અભ્યાસ હાથ ધર્યો. તેમણે ધ ગાર્ડિયનને જણાવ્યું કે અભ્યાસમાં સહભાગીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક જે દરરોજ સ્નાન કરતા હતા અને બીજા જે અઠવાડિયામાં કોઇવાર જ સ્નાન કરતા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે બંને જૂથોમાં ત્વચાની શુષ્કતા અથવા ખરજવુંના લક્ષણોમાં કોઈ ખાસ તફાવત નહોતો. અભ્યાસમાં જણાવાયું છે કે દરરોજ સ્નાન કરવાથી ત્વચાની શુષ્કતાનો કોઈ સંબંધ નથી તે ફક્ત એક્ઝિમા હોય તેવા લોકો માટે જ સારું નથી.
ડૉ. સિમ્પસન અને તેમની ટીમે 438 એક્ઝિમાના દર્દીઓ પર આ અભ્યાસ હાથ ધર્યો. તેમણે ધ ગાર્ડિયનને જણાવ્યું કે અભ્યાસમાં સહભાગીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક જે દરરોજ સ્નાન કરતા હતા અને બીજા જે અઠવાડિયામાં કોઇવાર જ સ્નાન કરતા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે બંને જૂથોમાં ત્વચાની શુષ્કતા અથવા ખરજવુંના લક્ષણોમાં કોઈ ખાસ તફાવત નહોતો. અભ્યાસમાં જણાવાયું છે કે દરરોજ સ્નાન કરવાથી ત્વચાની શુષ્કતાનો કોઈ સંબંધ નથી તે ફક્ત એક્ઝિમા હોય તેવા લોકો માટે જ સારું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget