શોધખોળ કરો

Light Food: રાત્રિભોજનમાં સામેલ કરો આ ફૂડ, પચવામાં છે સરળ તો નહિ વધે વજન

Light Food tips

1/5
એવું માનવામાં આવે છે કે આપણે સૂર્યાસ્ત પહેલા રાત્રિભોજન કરવું જોઈએ જેથી ખોરાકને યોગ્ય રીતે પચવામાં સમય મળે. આયુર્વેદ અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિભોજન હળવું હોવું જોઈએ જેથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ. તો આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે રાત્રે તે પચવામાં પણ સરળ હોય છે.
એવું માનવામાં આવે છે કે આપણે સૂર્યાસ્ત પહેલા રાત્રિભોજન કરવું જોઈએ જેથી ખોરાકને યોગ્ય રીતે પચવામાં સમય મળે. આયુર્વેદ અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિભોજન હળવું હોવું જોઈએ જેથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ. તો આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે રાત્રે તે પચવામાં પણ સરળ હોય છે.
2/5
વેજીટેબલ સૂપ: આ રાત્રિભોજન માટે શ્રેષ્ઠ છે વેજિટેબલ સૂપ, જે સરળતાથી પચી જાય છે.
વેજીટેબલ સૂપ: આ રાત્રિભોજન માટે શ્રેષ્ઠ છે વેજિટેબલ સૂપ, જે સરળતાથી પચી જાય છે.
3/5
શેકેલા વેજિટેબલ :તેમાં ગ્રીન વેજિટેબલનો ઉપયોગ કરો, જે પચવામાં સરળ છે અને તેમાં પાચક મસાલો ભભરાવી આરોગો
શેકેલા વેજિટેબલ :તેમાં ગ્રીન વેજિટેબલનો ઉપયોગ કરો, જે પચવામાં સરળ છે અને તેમાં પાચક મસાલો ભભરાવી આરોગો
4/5
દાળનું સૂપ સ્વાદમાં તો લાજવાબ છે જ સાથે પચાવવામાં પણ કારગર છે.
દાળનું સૂપ સ્વાદમાં તો લાજવાબ છે જ સાથે પચાવવામાં પણ કારગર છે.
5/5
જવનું સૂપ: તમે તેને ડાયાબિટીસના દર્દીને વજન ઘટાડવા અથવા રાત્રિભોજન માટે આપી શકો છો. તેને પચાવવું પણ એકસમદ સરળ છે અને વેઇટ લોસમાં પણ કારગર છે.
જવનું સૂપ: તમે તેને ડાયાબિટીસના દર્દીને વજન ઘટાડવા અથવા રાત્રિભોજન માટે આપી શકો છો. તેને પચાવવું પણ એકસમદ સરળ છે અને વેઇટ લોસમાં પણ કારગર છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના  ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ,  કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget