શોધખોળ કરો
Light Food: રાત્રિભોજનમાં સામેલ કરો આ ફૂડ, પચવામાં છે સરળ તો નહિ વધે વજન
Light Food tips
1/5

એવું માનવામાં આવે છે કે આપણે સૂર્યાસ્ત પહેલા રાત્રિભોજન કરવું જોઈએ જેથી ખોરાકને યોગ્ય રીતે પચવામાં સમય મળે. આયુર્વેદ અનુસાર, એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિભોજન હળવું હોવું જોઈએ જેથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ. તો આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે રાત્રે તે પચવામાં પણ સરળ હોય છે.
2/5

વેજીટેબલ સૂપ: આ રાત્રિભોજન માટે શ્રેષ્ઠ છે વેજિટેબલ સૂપ, જે સરળતાથી પચી જાય છે.
Published at : 22 Jun 2022 07:41 AM (IST)
આગળ જુઓ





















