શોધખોળ કરો

Snoring Remedies: ઊંઘમાં નસકોરાના અવાજની સમસ્યા છે તો ફૂડને ડાયટમાં સામેલ કરી મેળવો છુટકારો

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે

હેલ્થ ટિપ્સ

1/7
Snoring Remedies: ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે. જો તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમે આ 5 વસ્તુઓનું સેવન કરીને તેનાથી છુટકારો મેળવી શકો  છો. આવો જાણીએ
Snoring Remedies: ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે. જો તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમે આ 5 વસ્તુઓનું સેવન કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ
2/7
નસકોરાના ઉપાય: નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનું સેવન કરી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે.
નસકોરાના ઉપાય: નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનું સેવન કરી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે.
3/7
ડુંગળી ખાઓ-નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે તમે ડુંગળીનું સેવન કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે. તેનાથી નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે રોજ રાત્રે સૂતા પહેલા ડુંગળી ખાઓ.
ડુંગળી ખાઓ-નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે તમે ડુંગળીનું સેવન કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે. તેનાથી નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે રોજ રાત્રે સૂતા પહેલા ડુંગળી ખાઓ.
4/7
મધ અને દૂધ-મધમાં બળતરા વિરોધી અને એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે, જે શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપવામાં ફાયદાકારક સાબિત થાય છે. મધનું સેવન કરવાથી ગળામાં ઈન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મળે છે. નસકોરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવો
મધ અને દૂધ-મધમાં બળતરા વિરોધી અને એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે, જે શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપવામાં ફાયદાકારક સાબિત થાય છે. મધનું સેવન કરવાથી ગળામાં ઈન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મળે છે. નસકોરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવો
5/7
હળદરવાળું દૂધ પીવો-શરદી, ઉધરસને  મટાડવા માટે ડૉક્ટરો હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. તેમાં સોજા  વિરોધી ગુણો છે, જે નાક અને ગળામાં ખરાશની સમસ્યાને પણ  દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરો.
હળદરવાળું દૂધ પીવો-શરદી, ઉધરસને મટાડવા માટે ડૉક્ટરો હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. તેમાં સોજા વિરોધી ગુણો છે, જે નાક અને ગળામાં ખરાશની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરો.
6/7
આદુની ચા પીવો-આદુ સ્વાસ્થ્ય માટે વરદાનથી કમ નથી.  તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આદુની ચા પીવાથી સ્નાયુઓને આરામ મળે છે. તે થાક અને નસકોરા દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આદુની ચા પીવી જોઈએ.
આદુની ચા પીવો-આદુ સ્વાસ્થ્ય માટે વરદાનથી કમ નથી. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આદુની ચા પીવાથી સ્નાયુઓને આરામ મળે છે. તે થાક અને નસકોરા દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આદુની ચા પીવી જોઈએ.
7/7
જો તમે નસકોરાંથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તમારે  રોજ એક  સફરજન  ખાવું જોઇએ. તેમાં પોટેશિયમ જોવા મળે છે. પોટેશિયમ નસકોરા દૂર કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સફરજનમાં જોવા મળતા ઘણા જરૂરી પોષક તત્વો રક્ત વાહિનીઓને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે, જેનાથી નસકોરાની સમસ્યા ઓછી થાય છે.
જો તમે નસકોરાંથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તમારે રોજ એક સફરજન ખાવું જોઇએ. તેમાં પોટેશિયમ જોવા મળે છે. પોટેશિયમ નસકોરા દૂર કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સફરજનમાં જોવા મળતા ઘણા જરૂરી પોષક તત્વો રક્ત વાહિનીઓને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે, જેનાથી નસકોરાની સમસ્યા ઓછી થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
Embed widget