શોધખોળ કરો

Snoring Remedies: ઊંઘમાં નસકોરાના અવાજની સમસ્યા છે તો ફૂડને ડાયટમાં સામેલ કરી મેળવો છુટકારો

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે

હેલ્થ ટિપ્સ

1/7
Snoring Remedies: ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે. જો તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમે આ 5 વસ્તુઓનું સેવન કરીને તેનાથી છુટકારો મેળવી શકો  છો. આવો જાણીએ
Snoring Remedies: ઘણા લોકોને રાત્રે સૂતી વખતે નસકોરાં લેવાની આદત હોય છે. કેટલાક લોકો તેને સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તે એક રોગ છે. તેમાં કોઈ શંકા નથી કે નસકોરા અન્ય લોકોને પણ પરેશાન કરે છે. જો તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો તમે આ 5 વસ્તુઓનું સેવન કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ
2/7
નસકોરાના ઉપાય: નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનું સેવન કરી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે.
નસકોરાના ઉપાય: નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનું સેવન કરી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે.
3/7
ડુંગળી ખાઓ-નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે તમે ડુંગળીનું સેવન કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે. તેનાથી નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે રોજ રાત્રે સૂતા પહેલા ડુંગળી ખાઓ.
ડુંગળી ખાઓ-નસકોરાની સમસ્યાને દૂર કરવા માટે તમે ડુંગળીનું સેવન કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. ડુંગળીના સેવનથી નાક અને ગળું સાફ રહે છે. તેનાથી નસકોરાની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે રોજ રાત્રે સૂતા પહેલા ડુંગળી ખાઓ.
4/7
મધ અને દૂધ-મધમાં બળતરા વિરોધી અને એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે, જે શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપવામાં ફાયદાકારક સાબિત થાય છે. મધનું સેવન કરવાથી ગળામાં ઈન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મળે છે. નસકોરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવો
મધ અને દૂધ-મધમાં બળતરા વિરોધી અને એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે, જે શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપવામાં ફાયદાકારક સાબિત થાય છે. મધનું સેવન કરવાથી ગળામાં ઈન્ફેક્શનની સમસ્યાથી છુટકારો મળે છે. નસકોરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવો
5/7
હળદરવાળું દૂધ પીવો-શરદી, ઉધરસને  મટાડવા માટે ડૉક્ટરો હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. તેમાં સોજા  વિરોધી ગુણો છે, જે નાક અને ગળામાં ખરાશની સમસ્યાને પણ  દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરો.
હળદરવાળું દૂધ પીવો-શરદી, ઉધરસને મટાડવા માટે ડૉક્ટરો હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. તેમાં સોજા વિરોધી ગુણો છે, જે નાક અને ગળામાં ખરાશની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે. આ માટે દરરોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરો.
6/7
આદુની ચા પીવો-આદુ સ્વાસ્થ્ય માટે વરદાનથી કમ નથી.  તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આદુની ચા પીવાથી સ્નાયુઓને આરામ મળે છે. તે થાક અને નસકોરા દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આદુની ચા પીવી જોઈએ.
આદુની ચા પીવો-આદુ સ્વાસ્થ્ય માટે વરદાનથી કમ નથી. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. આદુની ચા પીવાથી સ્નાયુઓને આરામ મળે છે. તે થાક અને નસકોરા દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આદુની ચા પીવી જોઈએ.
7/7
જો તમે નસકોરાંથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તમારે  રોજ એક  સફરજન  ખાવું જોઇએ. તેમાં પોટેશિયમ જોવા મળે છે. પોટેશિયમ નસકોરા દૂર કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સફરજનમાં જોવા મળતા ઘણા જરૂરી પોષક તત્વો રક્ત વાહિનીઓને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે, જેનાથી નસકોરાની સમસ્યા ઓછી થાય છે.
જો તમે નસકોરાંથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તમારે રોજ એક સફરજન ખાવું જોઇએ. તેમાં પોટેશિયમ જોવા મળે છે. પોટેશિયમ નસકોરા દૂર કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. સફરજનમાં જોવા મળતા ઘણા જરૂરી પોષક તત્વો રક્ત વાહિનીઓને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે, જેનાથી નસકોરાની સમસ્યા ઓછી થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
ENG vs AUS: માર્નસ લાબુશેને રચ્યો ઈતિહાસ, પિંક બોલ ટેસ્ટમાં આવું કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો 
ENG vs AUS: માર્નસ લાબુશેને રચ્યો ઈતિહાસ, પિંક બોલ ટેસ્ટમાં આવું કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો 
Embed widget