શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Conjunctivitis: જેની આંખ આવી હોય તેની સામે જોવાથી નહિ પરંતુ આ રીતે લાગે છે આંખમાં ચેપ
ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
![ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/5dfdc37fb20ddd127ef8b836f666a9821678972746507506_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/8
![ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/f3ccdd27d2000e3f9255a7e3e2c48800f5593.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
2/8
![કંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને ઈન્ફેક્શન થઇ જાય છે. આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/156005c5baf40ff51a327f1c34f2975b2fd65.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને ઈન્ફેક્શન થઇ જાય છે. આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
3/8
![જ્યારે વ્યક્તિને કંજેક્ટિવાઇટિસની સમસ્યા શરૂ થાય છે અને પ્રકાશમાં આંખ ખોલવામાં મુશ્કેલી ઉભી થાય. છે ત્યારે આંખ ખુલી શકતી નથી. ત્યારે તબીબ કાળા ઘાટા ચશ્મા પહેરવાની ભલામણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/799bad5a3b514f096e69bbc4a7896cd971054.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે વ્યક્તિને કંજેક્ટિવાઇટિસની સમસ્યા શરૂ થાય છે અને પ્રકાશમાં આંખ ખોલવામાં મુશ્કેલી ઉભી થાય. છે ત્યારે આંખ ખુલી શકતી નથી. ત્યારે તબીબ કાળા ઘાટા ચશ્મા પહેરવાની ભલામણ કરે છે.
4/8
![કંજેક્ટિવાઇટિસથી પીડિત લોકો એક એવી માન્યતાના કારણે પણ ગોગલ્સ પહેરે છે કે કે તેમના કારણે ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.જો કે માન્યતા ખોટી છે. આંખ આવી હોય તેના સામે જોવાથી આ વાયરસ નથી ફેલાતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/d0096ec6c83575373e3a21d129ff8fef2bbe0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંજેક્ટિવાઇટિસથી પીડિત લોકો એક એવી માન્યતાના કારણે પણ ગોગલ્સ પહેરે છે કે કે તેમના કારણે ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.જો કે માન્યતા ખોટી છે. આંખ આવી હોય તેના સામે જોવાથી આ વાયરસ નથી ફેલાતો.
5/8
![કાળા ચશ્મા પહેરવાનું કારણ એ છે કે તેજ પ્રકાશથી આંખોને કેવી રીતે બચાવવી. ઉપરાંત, ચશ્મા પહેરવાથી આંખોમાં ધૂળ અને રજકણોને ન પડે અને ઇન્ફેકશન વધુ ન થાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/032b2cc936860b03048302d991c3498fb3164.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાળા ચશ્મા પહેરવાનું કારણ એ છે કે તેજ પ્રકાશથી આંખોને કેવી રીતે બચાવવી. ઉપરાંત, ચશ્મા પહેરવાથી આંખોમાં ધૂળ અને રજકણોને ન પડે અને ઇન્ફેકશન વધુ ન થાય.
6/8
![કંજેક્ટિવાઇટિસ ફોમાઈટ્સ વાયરસ દ્વારા ફેલાય છે, આ રોગ જેઓ પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત છે તેમના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિએ આંખને સ્પર્શ કર્યાં બાદ કોઇ વસ્તુને કે સ્પર્શ કરે અને આપ પણ આ જગ્યા સ્પર્શ કરો અને બાદ આંખને સ્પર્શ કરો તો જ આ રોગ ફેલાઇ છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/18e2999891374a475d0687ca9f989d831e0bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંજેક્ટિવાઇટિસ ફોમાઈટ્સ વાયરસ દ્વારા ફેલાય છે, આ રોગ જેઓ પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત છે તેમના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિએ આંખને સ્પર્શ કર્યાં બાદ કોઇ વસ્તુને કે સ્પર્શ કરે અને આપ પણ આ જગ્યા સ્પર્શ કરો અને બાદ આંખને સ્પર્શ કરો તો જ આ રોગ ફેલાઇ છે
7/8
![જો આ રોગને અટકાવવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારા હાથ વારંવાર ધોવા. જેની સાથે આવું થયું છે તેના હાથના સ્પર્શથી દૂર રહો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/fe5df232cafa4c4e0f1a0294418e566032a54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આ રોગને અટકાવવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારા હાથ વારંવાર ધોવા. જેની સાથે આવું થયું છે તેના હાથના સ્પર્શથી દૂર રહો.
8/8
![જો તમને આ રોગ છે, તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરશો નહીં. આ રોગને મટાડવા માટે પ્રથમ દવા એન્ટિબાયોટિક છે. તે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/8cda81fc7ad906927144235dda5fdf157aa50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમને આ રોગ છે, તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરશો નહીં. આ રોગને મટાડવા માટે પ્રથમ દવા એન્ટિબાયોટિક છે. તે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.
Published at : 03 Aug 2023 08:07 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)