શોધખોળ કરો

Conjunctivitis: જેની આંખ આવી હોય તેની સામે જોવાથી નહિ પરંતુ આ રીતે લાગે છે આંખમાં ચેપ

ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.

ભારે વરસાદને કારણે  કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં  આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/8
ભારે વરસાદને કારણે  કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં  આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
2/8
કંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને  ઈન્ફેક્શન થઇ જાય છે.  આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
કંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને ઈન્ફેક્શન થઇ જાય છે. આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
3/8
જ્યારે વ્યક્તિને કંજેક્ટિવાઇટિસની સમસ્યા શરૂ થાય છે અને પ્રકાશમાં આંખ ખોલવામાં મુશ્કેલી ઉભી થાય. છે ત્યારે આંખ  ખુલી શકતી નથી. ત્યારે તબીબ કાળા ઘાટા  ચશ્મા પહેરવાની ભલામણ કરે છે.
જ્યારે વ્યક્તિને કંજેક્ટિવાઇટિસની સમસ્યા શરૂ થાય છે અને પ્રકાશમાં આંખ ખોલવામાં મુશ્કેલી ઉભી થાય. છે ત્યારે આંખ ખુલી શકતી નથી. ત્યારે તબીબ કાળા ઘાટા ચશ્મા પહેરવાની ભલામણ કરે છે.
4/8
કંજેક્ટિવાઇટિસથી પીડિત લોકો એક એવી માન્યતાના કારણે પણ ગોગલ્સ પહેરે છે કે કે તેમના કારણે ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.જો કે માન્યતા ખોટી છે. આંખ આવી હોય તેના સામે જોવાથી આ વાયરસ નથી ફેલાતો.
કંજેક્ટિવાઇટિસથી પીડિત લોકો એક એવી માન્યતાના કારણે પણ ગોગલ્સ પહેરે છે કે કે તેમના કારણે ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.જો કે માન્યતા ખોટી છે. આંખ આવી હોય તેના સામે જોવાથી આ વાયરસ નથી ફેલાતો.
5/8
કાળા ચશ્મા પહેરવાનું કારણ એ છે કે તેજ પ્રકાશથી આંખોને કેવી રીતે બચાવવી. ઉપરાંત, ચશ્મા પહેરવાથી આંખોમાં ધૂળ અને રજકણોને ન પડે અને ઇન્ફેકશન વધુ ન થાય.
કાળા ચશ્મા પહેરવાનું કારણ એ છે કે તેજ પ્રકાશથી આંખોને કેવી રીતે બચાવવી. ઉપરાંત, ચશ્મા પહેરવાથી આંખોમાં ધૂળ અને રજકણોને ન પડે અને ઇન્ફેકશન વધુ ન થાય.
6/8
કંજેક્ટિવાઇટિસ  ફોમાઈટ્સ વાયરસ દ્વારા ફેલાય છે, આ રોગ જેઓ પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત છે તેમના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિએ આંખને સ્પર્શ કર્યાં બાદ કોઇ વસ્તુને કે સ્પર્શ કરે અને આપ પણ આ જગ્યા સ્પર્શ કરો અને બાદ આંખને સ્પર્શ કરો તો જ આ રોગ ફેલાઇ છે
કંજેક્ટિવાઇટિસ ફોમાઈટ્સ વાયરસ દ્વારા ફેલાય છે, આ રોગ જેઓ પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત છે તેમના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિએ આંખને સ્પર્શ કર્યાં બાદ કોઇ વસ્તુને કે સ્પર્શ કરે અને આપ પણ આ જગ્યા સ્પર્શ કરો અને બાદ આંખને સ્પર્શ કરો તો જ આ રોગ ફેલાઇ છે
7/8
જો આ રોગને અટકાવવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારા હાથ વારંવાર ધોવા. જેની સાથે આવું થયું છે તેના હાથના સ્પર્શથી દૂર રહો.
જો આ રોગને અટકાવવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારા હાથ વારંવાર ધોવા. જેની સાથે આવું થયું છે તેના હાથના સ્પર્શથી દૂર રહો.
8/8
જો તમને આ રોગ છે, તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરશો નહીં. આ રોગને મટાડવા માટે  પ્રથમ દવા એન્ટિબાયોટિક છે. તે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.
જો તમને આ રોગ છે, તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરશો નહીં. આ રોગને મટાડવા માટે પ્રથમ દવા એન્ટિબાયોટિક છે. તે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life:  લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget