શોધખોળ કરો

Conjunctivitis: જેની આંખ આવી હોય તેની સામે જોવાથી નહિ પરંતુ આ રીતે લાગે છે આંખમાં ચેપ

ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.

ભારે વરસાદને કારણે  કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં  આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/8
ભારે વરસાદને કારણે  કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં  આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
ભારે વરસાદને કારણે કંજેક્ટિવાઇટિસ રોગોનો પ્રકોપ વધ્યો છે. આ બીમારીમાં આંખ સામાન્ય રીતે લાલ થઇ જાય છે અને તેમાં બળતરા અને દુખાવો થાય છે. સોજો પણ આવી જાય છે.
2/8
કંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને  ઈન્ફેક્શન થઇ જાય છે.  આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
કંજેક્ટિવાઇટિસમાં, ઉપરની પટલમાં સોજો આવવા લાગે છે અને ઈન્ફેક્શન થઇ જાય છે. આ રોગના લક્ષણોમાં આંખની લાલાશ, સોજો, પાણીયુક્ત સ્ત્રાવ, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
3/8
જ્યારે વ્યક્તિને કંજેક્ટિવાઇટિસની સમસ્યા શરૂ થાય છે અને પ્રકાશમાં આંખ ખોલવામાં મુશ્કેલી ઉભી થાય. છે ત્યારે આંખ  ખુલી શકતી નથી. ત્યારે તબીબ કાળા ઘાટા  ચશ્મા પહેરવાની ભલામણ કરે છે.
જ્યારે વ્યક્તિને કંજેક્ટિવાઇટિસની સમસ્યા શરૂ થાય છે અને પ્રકાશમાં આંખ ખોલવામાં મુશ્કેલી ઉભી થાય. છે ત્યારે આંખ ખુલી શકતી નથી. ત્યારે તબીબ કાળા ઘાટા ચશ્મા પહેરવાની ભલામણ કરે છે.
4/8
કંજેક્ટિવાઇટિસથી પીડિત લોકો એક એવી માન્યતાના કારણે પણ ગોગલ્સ પહેરે છે કે કે તેમના કારણે ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.જો કે માન્યતા ખોટી છે. આંખ આવી હોય તેના સામે જોવાથી આ વાયરસ નથી ફેલાતો.
કંજેક્ટિવાઇટિસથી પીડિત લોકો એક એવી માન્યતાના કારણે પણ ગોગલ્સ પહેરે છે કે કે તેમના કારણે ચેપ અન્ય લોકોમાં ન ફેલાય.જો કે માન્યતા ખોટી છે. આંખ આવી હોય તેના સામે જોવાથી આ વાયરસ નથી ફેલાતો.
5/8
કાળા ચશ્મા પહેરવાનું કારણ એ છે કે તેજ પ્રકાશથી આંખોને કેવી રીતે બચાવવી. ઉપરાંત, ચશ્મા પહેરવાથી આંખોમાં ધૂળ અને રજકણોને ન પડે અને ઇન્ફેકશન વધુ ન થાય.
કાળા ચશ્મા પહેરવાનું કારણ એ છે કે તેજ પ્રકાશથી આંખોને કેવી રીતે બચાવવી. ઉપરાંત, ચશ્મા પહેરવાથી આંખોમાં ધૂળ અને રજકણોને ન પડે અને ઇન્ફેકશન વધુ ન થાય.
6/8
કંજેક્ટિવાઇટિસ  ફોમાઈટ્સ વાયરસ દ્વારા ફેલાય છે, આ રોગ જેઓ પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત છે તેમના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિએ આંખને સ્પર્શ કર્યાં બાદ કોઇ વસ્તુને કે સ્પર્શ કરે અને આપ પણ આ જગ્યા સ્પર્શ કરો અને બાદ આંખને સ્પર્શ કરો તો જ આ રોગ ફેલાઇ છે
કંજેક્ટિવાઇટિસ ફોમાઈટ્સ વાયરસ દ્વારા ફેલાય છે, આ રોગ જેઓ પહેલાથી જ આ વાયરસથી સંક્રમિત છે તેમના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિએ આંખને સ્પર્શ કર્યાં બાદ કોઇ વસ્તુને કે સ્પર્શ કરે અને આપ પણ આ જગ્યા સ્પર્શ કરો અને બાદ આંખને સ્પર્શ કરો તો જ આ રોગ ફેલાઇ છે
7/8
જો આ રોગને અટકાવવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારા હાથ વારંવાર ધોવા. જેની સાથે આવું થયું છે તેના હાથના સ્પર્શથી દૂર રહો.
જો આ રોગને અટકાવવો હોય તો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે તમારા હાથ વારંવાર ધોવા. જેની સાથે આવું થયું છે તેના હાથના સ્પર્શથી દૂર રહો.
8/8
જો તમને આ રોગ છે, તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરશો નહીં. આ રોગને મટાડવા માટે  પ્રથમ દવા એન્ટિબાયોટિક છે. તે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.
જો તમને આ રોગ છે, તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરશો નહીં. આ રોગને મટાડવા માટે પ્રથમ દવા એન્ટિબાયોટિક છે. તે 2-3 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget