શોધખોળ કરો

શું વજન ઘટાડવા માટે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બિનઅસરકારક ? સ્ટડીના આશ્ચર્યજનક તારણો

આ સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, સ્થૂળતા ધરાવતા લોકો માટે વજન ઘટાડવામાં અથવા જીવનની ગુણવત્તા સુધારવામાં ઇન્ટરમિટેંટફાસ્ટિંગથી કંઇ ખાસ ફાયદો જોવા મળ્યો નથી.

આ સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, સ્થૂળતા ધરાવતા લોકો માટે વજન ઘટાડવામાં અથવા જીવનની ગુણવત્તા સુધારવામાં ઇન્ટરમિટેંટફાસ્ટિંગથી કંઇ ખાસ ફાયદો જોવા મળ્યો નથી.

પ્રતીકાત્મક તસવીર

1/7
આજકાલ વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. 	 સોશિયલ મીડિયા, ફિટનેસ બ્લોગ્સ અને ઘણી સેલિબ્રિટીઓ તેને ઝડપથી વજન ઘટાડવાનો એક સરળ રસ્તો ગણાવે છે. જો કે, તાજેતરમાં પ્રકાશિત થયેલા એક મોટા વૈજ્ઞાનિક સમીક્ષાએ આ દાવા પર સવાલ ઉઠાવ્યા છે. સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરવાથી વજન ઘટાડવામાં અથવા સ્થૂળતા ધરાવતા લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવામાં બહુ ઓછો અથવા કોઈ ફાયદો થયો નથી. જો કે, તેની શરીરના કેટલાક આંતરિક કાર્યો પર સકારાત્મક અસર પડી શકે છે, પરંતુ વધુ સંશોધનની જરૂર છે.
આજકાલ વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા, ફિટનેસ બ્લોગ્સ અને ઘણી સેલિબ્રિટીઓ તેને ઝડપથી વજન ઘટાડવાનો એક સરળ રસ્તો ગણાવે છે. જો કે, તાજેતરમાં પ્રકાશિત થયેલા એક મોટા વૈજ્ઞાનિક સમીક્ષાએ આ દાવા પર સવાલ ઉઠાવ્યા છે. સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરવાથી વજન ઘટાડવામાં અથવા સ્થૂળતા ધરાવતા લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવામાં બહુ ઓછો અથવા કોઈ ફાયદો થયો નથી. જો કે, તેની શરીરના કેટલાક આંતરિક કાર્યો પર સકારાત્મક અસર પડી શકે છે, પરંતુ વધુ સંશોધનની જરૂર છે.
2/7
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનો મતલબ છે એક નિયત કલાકો પછી જ ભોજન કરવું, આ ડાયટના પ્રકારમા્ં લોકો  મર્યાદિત સમય માટે, દરરોજ અથવા અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં ખાય છે. કેટલીક સામાન્ય પદ્ધતિઓમાં 5:2 આહારનો સમાવેશ થાય છે, જેમાં અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય રીતે ખાવાનું અને બે દિવસ ખૂબ ઓછી કેલરી લેવાનો સમાવેશ થાય છે. દરરોજ 8 કલાકની અંદર ખાવાનું અને બાકીના 16 કલાક ઉપવાસ કરવાનું શામેલ છે. એક દિવસ સામાન્ય રીતે ખાવાથી અને બીજા દિવસે ખૂબ ઓછું ખાવાથી (ઝડપી વજન ઘટાડવામાં અને ચયાપચયને વેગ મળે છે તેવું માનવામાં આવે છે.
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનો મતલબ છે એક નિયત કલાકો પછી જ ભોજન કરવું, આ ડાયટના પ્રકારમા્ં લોકો મર્યાદિત સમય માટે, દરરોજ અથવા અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં ખાય છે. કેટલીક સામાન્ય પદ્ધતિઓમાં 5:2 આહારનો સમાવેશ થાય છે, જેમાં અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય રીતે ખાવાનું અને બે દિવસ ખૂબ ઓછી કેલરી લેવાનો સમાવેશ થાય છે. દરરોજ 8 કલાકની અંદર ખાવાનું અને બાકીના 16 કલાક ઉપવાસ કરવાનું શામેલ છે. એક દિવસ સામાન્ય રીતે ખાવાથી અને બીજા દિવસે ખૂબ ઓછું ખાવાથી (ઝડપી વજન ઘટાડવામાં અને ચયાપચયને વેગ મળે છે તેવું માનવામાં આવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું સારવાર માટે પૂરતો છે 10 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ? આ રીતે બદલાયું છે ગણિત
શું સારવાર માટે પૂરતો છે 10 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ? આ રીતે બદલાયું છે ગણિત
નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ
નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ
શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati:  અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget