શોધખોળ કરો

Vitamin: આ વિટામીનની ઉણપથી શરીરમાં ઓછુ થઇ જાય છે લોહી, વધી જશે અનેક સમસ્યાઓ

NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.

NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
2/7
વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી અનેક રોગોનું જોખમ વધી શકે છે. આમાં એનિમિયાનું જોખમ સૌથી વધુ છે. જ્યારે શરીરમાં રેડ બ્લસ સેલ્સ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતા નથી, ત્યારે લોહીની ઉણપ થાય છે, જેને એનિમિયા કહેવાય છે, જે ખતરનાક પણ હોઈ શકે છે.
વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી અનેક રોગોનું જોખમ વધી શકે છે. આમાં એનિમિયાનું જોખમ સૌથી વધુ છે. જ્યારે શરીરમાં રેડ બ્લસ સેલ્સ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતા નથી, ત્યારે લોહીની ઉણપ થાય છે, જેને એનિમિયા કહેવાય છે, જે ખતરનાક પણ હોઈ શકે છે.
3/7
એનિમિયાની સમસ્યા નાના બાળકો અને મહિલાઓમાં વધુ જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ ખરાબ આહાર અને વિટામિન B12 ની ઉણપ છે.
એનિમિયાની સમસ્યા નાના બાળકો અને મહિલાઓમાં વધુ જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ ખરાબ આહાર અને વિટામિન B12 ની ઉણપ છે.
4/7
NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
5/7
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે મગજના કાર્યને વધુ સારી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તેની માત્રા યોગ્ય હોય તો શરીર અનેક સમસ્યાઓથી બચી જાય છે. વિટામિન B12 ની ઉણપ એનિમિયાનું કારણ બને છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં એનિમિયાનું જોખમ વધારે હોય છે. તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે મગજના કાર્યને વધુ સારી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તેની માત્રા યોગ્ય હોય તો શરીર અનેક સમસ્યાઓથી બચી જાય છે. વિટામિન B12 ની ઉણપ એનિમિયાનું કારણ બને છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં એનિમિયાનું જોખમ વધારે હોય છે. તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.
6/7
વિટામિન B12 ની ઉણપના કારણો: નબળો આહાર, ગેસ્ટ્રીક સર્જરી, આંતરડાની સમસ્યાઓ, , વધુ પડતો દારૂ પીવો.
વિટામિન B12 ની ઉણપના કારણો: નબળો આહાર, ગેસ્ટ્રીક સર્જરી, આંતરડાની સમસ્યાઓ, , વધુ પડતો દારૂ પીવો.
7/7
વિટામિન B12 ની ઉણપના લક્ષણો: સતત થાક, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, વજન ઘટવું, સ્નાયુઓની નબળાઈ, માનસિક સમસ્યાઓ. જો શરીરમાં વિટામિન B12 ની ઉણપના લક્ષણો જોવા મળે છે અથવા તમે આ વિટામિનની ઉણપને દૂર કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં દૂધ, બ્રોકલી, બ્રસલ સ્પ્રાઉટ, ચણા અને બ્રાઉન રાઇસનો સમાવેશ કરી શકો છો. આ સિવાય જો તમે માંસાહારી છો તો તમે માંસ અને ઈંડાનું સેવન કરી શકો છો. આનાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ ઘણી હદ સુધી પૂરી થાય છે.
વિટામિન B12 ની ઉણપના લક્ષણો: સતત થાક, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, વજન ઘટવું, સ્નાયુઓની નબળાઈ, માનસિક સમસ્યાઓ. જો શરીરમાં વિટામિન B12 ની ઉણપના લક્ષણો જોવા મળે છે અથવા તમે આ વિટામિનની ઉણપને દૂર કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં દૂધ, બ્રોકલી, બ્રસલ સ્પ્રાઉટ, ચણા અને બ્રાઉન રાઇસનો સમાવેશ કરી શકો છો. આ સિવાય જો તમે માંસાહારી છો તો તમે માંસ અને ઈંડાનું સેવન કરી શકો છો. આનાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ ઘણી હદ સુધી પૂરી થાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ

વિડિઓઝ

Monsoon session 2026 :  'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
Embed widget