શોધખોળ કરો

Wrinkles Home Remedies: મોંઘી ક્રિમ કે અન્ય પ્રોડક્ટથી નહિ પરંતુ આ સરળ કુદરતી ઉપચારથી ફાઇન લાઇન્સને કરો દૂર

વધતી ઉંમરની અસર સ્કિન પર બહુ ઝડપથી જોવા મળે છે. સ્કિન ઢીલી થવી. કરચલી પડી જે સમસ્યા વધવા લાગે છે. વધતી ઉંમરની અસરને સ્કિન પર ઓછી કરવા માટે આ નેચરલ રેમેડી અજમાવી શકો છો જે ખૂબ અસરકારક છે.

વધતી ઉંમરની અસર સ્કિન પર બહુ ઝડપથી જોવા મળે છે. સ્કિન ઢીલી થવી. કરચલી પડી જે સમસ્યા વધવા લાગે છે. વધતી ઉંમરની અસરને સ્કિન પર ઓછી કરવા માટે આ નેચરલ રેમેડી અજમાવી શકો છો જે ખૂબ અસરકારક છે.

સ્કિન કેર ટિપ્સ

1/6
વધતી ઉંમરની અસર સ્કિન પર બહુ ઝડપથી જોવા મળે છે. સ્કિન ઢીલી થવી. કરચલી પડી જવી એ પણ એક સમાન્ય છે. વધતી ઉંમરની અસરને સ્કિન પર ઓછી કરવા માટે આ નેચરલ રેમેડી અજમાવી શકો છો જે ખૂબ અસરકારક છે.
વધતી ઉંમરની અસર સ્કિન પર બહુ ઝડપથી જોવા મળે છે. સ્કિન ઢીલી થવી. કરચલી પડી જવી એ પણ એક સમાન્ય છે. વધતી ઉંમરની અસરને સ્કિન પર ઓછી કરવા માટે આ નેચરલ રેમેડી અજમાવી શકો છો જે ખૂબ અસરકારક છે.
2/6
એલોવેરા જેલ અને ઈંડાની સફેદી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. એલોવેરા જેલ એ વિટામિન E નો સ્ત્રોત છે જે ત્વચા માટે બૂસ્ટર છે અને ઈંડાની સફેદી સાથે ઉત્તમ તેનં સંયોજન બને  છે. એલોવેરા તેના એન્ટીઑકિસડન્ટો અને સોજા વિરોધી તત્વો સાથે શુષ્ક ત્વચાને પણ સાજા કરે છે.
એલોવેરા જેલ અને ઈંડાની સફેદી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. એલોવેરા જેલ એ વિટામિન E નો સ્ત્રોત છે જે ત્વચા માટે બૂસ્ટર છે અને ઈંડાની સફેદી સાથે ઉત્તમ તેનં સંયોજન બને છે. એલોવેરા તેના એન્ટીઑકિસડન્ટો અને સોજા વિરોધી તત્વો સાથે શુષ્ક ત્વચાને પણ સાજા કરે છે.
3/6
લીંબુના રસમાં મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો, તેમાં મોજૂદ વિટામિન સી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે.જે ફાઇન્સ લાઇને દૂર કરે છે.
લીંબુના રસમાં મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો, તેમાં મોજૂદ વિટામિન સી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે.જે ફાઇન્સ લાઇને દૂર કરે છે.
4/6
પપૈયા અને કેળા બંને આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેથી આ બંનેની એકસાથે પ્યુરી બનાવો અને જ્યાં પણ કરચલીઓ દેખાય કે આખા ચહેરા પર લગાવો. પપૈયા પપૈન જેવા ઉત્સેચકોથી ભરપૂર હોય છે જ્યારે કેળામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તમારી ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. આ પેસ્ટ અકાળ વૃદ્ધત્વની અસર ઘટાડવામાં પણ મદદરૂપ છે
પપૈયા અને કેળા બંને આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેથી આ બંનેની એકસાથે પ્યુરી બનાવો અને જ્યાં પણ કરચલીઓ દેખાય કે આખા ચહેરા પર લગાવો. પપૈયા પપૈન જેવા ઉત્સેચકોથી ભરપૂર હોય છે જ્યારે કેળામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તમારી ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. આ પેસ્ટ અકાળ વૃદ્ધત્વની અસર ઘટાડવામાં પણ મદદરૂપ છે
5/6
ચહેરા પર મધની માલિશ કરો. જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે. કરચલી અને ફાઇન લાઇન્સની કન્ડિશનિંગ કરીને ઓછી  કરવામાં મદદ કર છે.
ચહેરા પર મધની માલિશ કરો. જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે. કરચલી અને ફાઇન લાઇન્સની કન્ડિશનિંગ કરીને ઓછી કરવામાં મદદ કર છે.
6/6
આંખોની નીચે અને અન્ય કરચલીવાળી જગ્યાઓ પર થોડા સમય માટે નારિયેળ તેલની માલિશ કરો. નારિયેળ તેલ તમારી ત્વચાને કુદરતી ચમક આપશે. ચહેરાની કરચલીઓ દૂર કરવામાં તે ખૂબ અસરકારક છે કારણ કે નાળિયેર તેલ ત્વચા માટે હાઇડ્રેટિંગ છે.
આંખોની નીચે અને અન્ય કરચલીવાળી જગ્યાઓ પર થોડા સમય માટે નારિયેળ તેલની માલિશ કરો. નારિયેળ તેલ તમારી ત્વચાને કુદરતી ચમક આપશે. ચહેરાની કરચલીઓ દૂર કરવામાં તે ખૂબ અસરકારક છે કારણ કે નાળિયેર તેલ ત્વચા માટે હાઇડ્રેટિંગ છે.

મહિલા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
ABP Premium

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget