શોધખોળ કરો
Bakrid 2021: અમદાવાદમાં આ રીતે મનાવાઈ Eid Al Adha, જુઓ તસવીરો
તસવીર સૌજન્યઃ એએનઆઈ
1/4

કોરોના મહામારી વચ્ચે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-અજહાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ મોકા પર મોટાભાગના લોકોએ ઘરમાં જ નમાજ પઢી હતી.
2/4

બકરી ઈદ પર સામાન્ય રીતે જોવા મળતી હિલચાલ કે રોનક ન જોવા મળી. અમદાવાદની જામા મસ્જિદમાં કોવિડ ગાઈડલાઈન સાથે મુસ્લિમોએ બંદગી કરી હતી.
3/4

રમઝાન ઈદના 70 દિવસ બાદ બકરી ઈદ મનાવવામાં આવે છે. જેન ઈદ-અલ-અજહા કે ઈદ-ઉલ-જુહા પણ કહે છે.
4/4

મુસ્લિમોના આ તહેવારને કુરબાની દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. (તમામ તસવીરોઃ એએનઆઈ)
Published at : 21 Jul 2021 03:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
