શોધખોળ કરો

Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો

Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો

Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની  તડામાર તૈયારી,  જુઓ તસવીરો

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

1/8
અમદાવાદ: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની  તડામાર તૈયારી ચાલી રહી છે.
અમદાવાદ: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.
2/8
ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે.
ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે.
3/8
14 ડિસેમ્બરથી શરૂ થનાર આ મહોત્સવ 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
14 ડિસેમ્બરથી શરૂ થનાર આ મહોત્સવ 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
4/8
એક મહિનો સુધી ચાલનારા આ મહોત્સવની લાખો લોકો મુલાકાત લેશે.
એક મહિનો સુધી ચાલનારા આ મહોત્સવની લાખો લોકો મુલાકાત લેશે.
5/8
પ્રમુખ સ્વામી નગરમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બનવાયો છે. નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાના દર્શન થશે.
પ્રમુખ સ્વામી નગરમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બનવાયો છે. નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાના દર્શન થશે.
6/8
આ ઉપરાંત, અહીં પ્રદર્શન ખંડો, બાળ નગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, ધર્મ સંવાદિતા જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ઉપરાંત, અહીં પ્રદર્શન ખંડો, બાળ નગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, ધર્મ સંવાદિતા જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનશે.
7/8
15 ડીએમ્બરથી આ નગર જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. જે બપોરના 2 વાગ્યાથી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લું રહેશે.
15 ડીએમ્બરથી આ નગર જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. જે બપોરના 2 વાગ્યાથી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લું રહેશે.
8/8
રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રવેશ મળશે.
રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રવેશ મળશે.

અમદાવાદ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget