શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરથી જોડાયેલી આ વાતો શું આપ જાણો છો? અદભૂત છે રામલલાનું મંદિર જુઓ તસવીરો

રામ લલાનું મંદિર 70 એકરમાં બનશે, આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે. જાણીએ અન્ય વિશેષતા

રામ લલાનું મંદિર 70 એકરમાં બનશે, આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે. જાણીએ અન્ય વિશેષતા

અયોધ્યા રામ મંદિર (તસવીર ગૂગલમાંથી)

1/7
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર 2025 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રામલલાને ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ઉત્સવ મૂર્તિ (જૂની મૂર્તિ) અને અચલ મૂર્તિ (નવી મૂર્તિ) અહીં સ્થાપિત કરવામાં આવી છે. કેવું છે રામ મંદિર, શું છે તેની ખાસિયત તો ચાલો જાણીએ...
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર 2025 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રામલલાને ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ઉત્સવ મૂર્તિ (જૂની મૂર્તિ) અને અચલ મૂર્તિ (નવી મૂર્તિ) અહીં સ્થાપિત કરવામાં આવી છે. કેવું છે રામ મંદિર, શું છે તેની ખાસિયત તો ચાલો જાણીએ...
2/7
આખું રામ મંદિર 70 એકરમાં બનશે. ત્રણ માળના રામ મંદિરમાં પહેલા માળે એક ગર્ભગૃહ છે જ્યાં રામલલા બિરાજમાન છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે.
આખું રામ મંદિર 70 એકરમાં બનશે. ત્રણ માળના રામ મંદિરમાં પહેલા માળે એક ગર્ભગૃહ છે જ્યાં રામલલા બિરાજમાન છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે.
3/7
આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે.
આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે.
4/7
અયોધ્યાનું રામ મંદિર પાંચ ગુંબજવાળું વિશ્વનું એકમાત્ર રામ મંદિર હશે. મંદિરમાં 5  મંડપ, ડાન્સ મંડપ,  રંગ મંડપ,  સભા મંડપ , પ્રાર્થના મંડપ, અને કીર્તન મંડપ હશે.
અયોધ્યાનું રામ મંદિર પાંચ ગુંબજવાળું વિશ્વનું એકમાત્ર રામ મંદિર હશે. મંદિરમાં 5 મંડપ, ડાન્સ મંડપ, રંગ મંડપ, સભા મંડપ , પ્રાર્થના મંડપ, અને કીર્તન મંડપ હશે.
5/7
અહીં શ્યામ વર્ણી  શ્રી રામની નવી મૂર્તિ કમળ પર બિરાજમાન છે. આ મૂર્તિ  5 વર્ષના બાલ્ય સ્વરૂપની  છે જેની લંબાઈ 8 ફૂટ છે. આ પ્રતિમા મૈસુરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
અહીં શ્યામ વર્ણી શ્રી રામની નવી મૂર્તિ કમળ પર બિરાજમાન છે. આ મૂર્તિ 5 વર્ષના બાલ્ય સ્વરૂપની છે જેની લંબાઈ 8 ફૂટ છે. આ પ્રતિમા મૈસુરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
6/7
મંદિરમાં 392 સ્તંભો અને 44 દરવાજા હશે, જેમાંથી 14 દરવાજા સોનાથી જડેલા હશે.
મંદિરમાં 392 સ્તંભો અને 44 દરવાજા હશે, જેમાંથી 14 દરવાજા સોનાથી જડેલા હશે.
7/7
રામ મંદિરમાં 7 વખત આરતી કરવામાં આવે છે. આરતીમાં હાજરી આપવા માટે, તમારે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ફ્રી પાસ લેવો પડશે, આ માટે આઈડી પ્રૂફની જરૂર પડશે. પાસ વગર આરતીમાં ભાગ લઈ શકાતો નથી.
રામ મંદિરમાં 7 વખત આરતી કરવામાં આવે છે. આરતીમાં હાજરી આપવા માટે, તમારે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ફ્રી પાસ લેવો પડશે, આ માટે આઈડી પ્રૂફની જરૂર પડશે. પાસ વગર આરતીમાં ભાગ લઈ શકાતો નથી.

સમાચાર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget