શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરથી જોડાયેલી આ વાતો શું આપ જાણો છો? અદભૂત છે રામલલાનું મંદિર જુઓ તસવીરો

રામ લલાનું મંદિર 70 એકરમાં બનશે, આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે. જાણીએ અન્ય વિશેષતા

રામ લલાનું મંદિર 70 એકરમાં બનશે, આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે. જાણીએ અન્ય વિશેષતા

અયોધ્યા રામ મંદિર (તસવીર ગૂગલમાંથી)

1/7
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર 2025 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રામલલાને ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ઉત્સવ મૂર્તિ (જૂની મૂર્તિ) અને અચલ મૂર્તિ (નવી મૂર્તિ) અહીં સ્થાપિત કરવામાં આવી છે. કેવું છે રામ મંદિર, શું છે તેની ખાસિયત તો ચાલો જાણીએ...
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર 2025 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રામલલાને ગર્ભમાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ઉત્સવ મૂર્તિ (જૂની મૂર્તિ) અને અચલ મૂર્તિ (નવી મૂર્તિ) અહીં સ્થાપિત કરવામાં આવી છે. કેવું છે રામ મંદિર, શું છે તેની ખાસિયત તો ચાલો જાણીએ...
2/7
આખું રામ મંદિર 70 એકરમાં બનશે. ત્રણ માળના રામ મંદિરમાં પહેલા માળે એક ગર્ભગૃહ છે જ્યાં રામલલા બિરાજમાન છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે.
આખું રામ મંદિર 70 એકરમાં બનશે. ત્રણ માળના રામ મંદિરમાં પહેલા માળે એક ગર્ભગૃહ છે જ્યાં રામલલા બિરાજમાન છે. મંદિરની લંબાઈ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે.
3/7
આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે.
આ રામ મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહેશે, તેમાં 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની ક્ષમતા છે.
4/7
અયોધ્યાનું રામ મંદિર પાંચ ગુંબજવાળું વિશ્વનું એકમાત્ર રામ મંદિર હશે. મંદિરમાં 5  મંડપ, ડાન્સ મંડપ,  રંગ મંડપ,  સભા મંડપ , પ્રાર્થના મંડપ, અને કીર્તન મંડપ હશે.
અયોધ્યાનું રામ મંદિર પાંચ ગુંબજવાળું વિશ્વનું એકમાત્ર રામ મંદિર હશે. મંદિરમાં 5 મંડપ, ડાન્સ મંડપ, રંગ મંડપ, સભા મંડપ , પ્રાર્થના મંડપ, અને કીર્તન મંડપ હશે.
5/7
અહીં શ્યામ વર્ણી  શ્રી રામની નવી મૂર્તિ કમળ પર બિરાજમાન છે. આ મૂર્તિ  5 વર્ષના બાલ્ય સ્વરૂપની  છે જેની લંબાઈ 8 ફૂટ છે. આ પ્રતિમા મૈસુરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
અહીં શ્યામ વર્ણી શ્રી રામની નવી મૂર્તિ કમળ પર બિરાજમાન છે. આ મૂર્તિ 5 વર્ષના બાલ્ય સ્વરૂપની છે જેની લંબાઈ 8 ફૂટ છે. આ પ્રતિમા મૈસુરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
6/7
મંદિરમાં 392 સ્તંભો અને 44 દરવાજા હશે, જેમાંથી 14 દરવાજા સોનાથી જડેલા હશે.
મંદિરમાં 392 સ્તંભો અને 44 દરવાજા હશે, જેમાંથી 14 દરવાજા સોનાથી જડેલા હશે.
7/7
રામ મંદિરમાં 7 વખત આરતી કરવામાં આવે છે. આરતીમાં હાજરી આપવા માટે, તમારે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ફ્રી પાસ લેવો પડશે, આ માટે આઈડી પ્રૂફની જરૂર પડશે. પાસ વગર આરતીમાં ભાગ લઈ શકાતો નથી.
રામ મંદિરમાં 7 વખત આરતી કરવામાં આવે છે. આરતીમાં હાજરી આપવા માટે, તમારે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ફ્રી પાસ લેવો પડશે, આ માટે આઈડી પ્રૂફની જરૂર પડશે. પાસ વગર આરતીમાં ભાગ લઈ શકાતો નથી.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Embed widget