શોધખોળ કરો
Ram Mandir Dharma Dhwaja First Photo: અયોધ્યામાં રામ મંદિરના શિખર પર સ્થાપિત થયેલા ધર્મ ધ્વજની પહેલી ઝલક સામે આવી છે, જુઓ ફોટા
Ram Mandir Dharma Dhwaja First Photo: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર સ્થાપિત થનારા ધર્મ ધ્વજનો પહેલો ફોટો સામે આવ્યો છે. કેસરી રંગનો ધર્મ ધ્વજ પીએમ મોદી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો.
અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર સ્થાપિત થએલા ધર્મ ધ્વજા
1/5

આ ધર્મ ધ્વજ એક કાટખૂણાવાળો ત્રિકોણાકાર ધ્વજ છે. તે 10 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબો છે.
2/5

ધ્વજ પર તેજસ્વી સૂર્યને ભગવાન રામના તેજ અને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે. તેના પર 'ઓમ' પ્રતિક અને કોવિદર વૃક્ષનો આકાર પણ અંકિત છે.
Published at : 25 Nov 2025 12:13 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















