શોધખોળ કરો
India Railways: 508 રેલવે સ્ટેશન થશે રિડેવલપ, બિહારથી લઈ ગુજરાત સુધી આવી હશે ઝલક, જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટે 508 રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કરશે. આ એક નવો રેકોર્ડ હશે, જ્યારે આટલા મોટા પાયા પર રિડેવલપમેન્ટનું કામ એક સાથે શરૂ કરવામાં આવશે.
દેશમાં અનેક રેલવે સ્ટેશનોની થશે કાયાપલટ
1/6

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. 24,470 કરોડથી વધુનો ખર્ચ થશે. આ રેલવે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉમેરવામાં આવશે.
2/6

આ 508 સ્ટેશન 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 55-55 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22 સ્ટેશન છે.
Published at : 05 Aug 2023 10:28 AM (IST)
આગળ જુઓ





















