શોધખોળ કરો

Aadhaar Card : જો આધાર કાર્ડ એક્સપાયર થઈ જાય તો ? આ રીતે વેલિડિટી ચેક કરો

Aadhaar Card : જો આધાર કાર્ડ એક્સપાયર થઈ જાય તો ? આ રીતે વેલિડિટી ચેક કરો

Aadhaar Card : જો આધાર કાર્ડ એક્સપાયર થઈ જાય તો ? આ રીતે વેલિડિટી ચેક કરો

તસવીર સોશિયલ મીડિયા

1/6
Aadhaar Card Validity : આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાય છે. બેંકથી લઈને શાળામાં એડમિશન આધાર કાર્ડ વગર થઈ શકે નહીં. જોકે કેટલાક આધાર કાર્ડની મુદત પણ પૂરી થઈ ગઈ છે. જો તમારા આધાર કાર્ડની વેલિડિટી સમાપ્ત થઈ જાય તો તમારે શું કરવું જોઈએ અને કયું આધાર કાર્ડ કેટલા દિવસો માટે માન્ય છે.  ચાલો જાણીએ તમામ વિગતો.
Aadhaar Card Validity : આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકાય છે. બેંકથી લઈને શાળામાં એડમિશન આધાર કાર્ડ વગર થઈ શકે નહીં. જોકે કેટલાક આધાર કાર્ડની મુદત પણ પૂરી થઈ ગઈ છે. જો તમારા આધાર કાર્ડની વેલિડિટી સમાપ્ત થઈ જાય તો તમારે શું કરવું જોઈએ અને કયું આધાર કાર્ડ કેટલા દિવસો માટે માન્ય છે. ચાલો જાણીએ તમામ વિગતો.
2/6
આધાર કાર્ડની ચકાસણી કરીને, તમે ચકાસી શકો છો કે તમારું આધાર કાર્ડ માન્ય છે કે નહીં. તેની તપાસ તમે વેરિફિકેશન દ્વારા કરી શકો છો. આના પરથી તમને એ પણ ખબર પડશે કે તમારું આધાર કાર્ડ નકલી છે કે અસલી. આધાર કાર્ડનો ઉપયોગ હવે દરેક જગ્યાએ થઈ રહ્યો છે, તેથી તમારે તેની સંપૂર્ણ માહિતી સાચી રાખવી જરૂરી છે. તમે આને ઓનલાઈન વેરિફિકેશન દ્વારા પણ ચકાસી શકો છો.
આધાર કાર્ડની ચકાસણી કરીને, તમે ચકાસી શકો છો કે તમારું આધાર કાર્ડ માન્ય છે કે નહીં. તેની તપાસ તમે વેરિફિકેશન દ્વારા કરી શકો છો. આના પરથી તમને એ પણ ખબર પડશે કે તમારું આધાર કાર્ડ નકલી છે કે અસલી. આધાર કાર્ડનો ઉપયોગ હવે દરેક જગ્યાએ થઈ રહ્યો છે, તેથી તમારે તેની સંપૂર્ણ માહિતી સાચી રાખવી જરૂરી છે. તમે આને ઓનલાઈન વેરિફિકેશન દ્વારા પણ ચકાસી શકો છો.
3/6
કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ જારી કરવામાં આવે તો તે જીવનભર માન્ય રહે છે. જો કે, સગીરોના કિસ્સામાં, આધાર કાર્ડ થોડા સમય માટે માન્ય રહે છે. પાંચ વર્ષથી નીચેના બાળકોનું આધાર કાર્ડ વાદળી રંગનું હોય છે, જેને બાળ આધાર કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર બાળક પાંચ વર્ષનું થઈ જાય પછી આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી બની જાય છે.
કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ જારી કરવામાં આવે તો તે જીવનભર માન્ય રહે છે. જો કે, સગીરોના કિસ્સામાં, આધાર કાર્ડ થોડા સમય માટે માન્ય રહે છે. પાંચ વર્ષથી નીચેના બાળકોનું આધાર કાર્ડ વાદળી રંગનું હોય છે, જેને બાળ આધાર કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એકવાર બાળક પાંચ વર્ષનું થઈ જાય પછી આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી બની જાય છે.
4/6
જો બાળકનું આધાર કાર્ડ પાંચ વર્ષ પછી અપડેટ ન થાય તો તે નિષ્ક્રિય થઈ જાય છે. આ સ્થિતિમાં, આધાર કાર્ડને સક્રિય કરવા માટે, બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવો પડશે અને બાળકના આધાર કાર્ડની જગ્યાએ બીજું આધાર કાર્ડ આપવામાં આવે છે. 15 વર્ષ પછી પણ આ આધાર કાર્ડને અપડેટ કરવું પડશે. જેથી તમારું આધાર કાર્ડ સક્રિય રહે અને સાચી માહિતી અપડેટ થાય.
જો બાળકનું આધાર કાર્ડ પાંચ વર્ષ પછી અપડેટ ન થાય તો તે નિષ્ક્રિય થઈ જાય છે. આ સ્થિતિમાં, આધાર કાર્ડને સક્રિય કરવા માટે, બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવો પડશે અને બાળકના આધાર કાર્ડની જગ્યાએ બીજું આધાર કાર્ડ આપવામાં આવે છે. 15 વર્ષ પછી પણ આ આધાર કાર્ડને અપડેટ કરવું પડશે. જેથી તમારું આધાર કાર્ડ સક્રિય રહે અને સાચી માહિતી અપડેટ થાય.
5/6
સૌથી પહેલા આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જાઓ. હવે હોમપેજ પર, 'On Aadhaar Services' હેઠળ, 'Verify Aadhaar Number' વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારા આધારની ચકાસણી કરી શકો છો.
સૌથી પહેલા આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જાઓ. હવે હોમપેજ પર, 'On Aadhaar Services' હેઠળ, 'Verify Aadhaar Number' વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમે 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારા આધારની ચકાસણી કરી શકો છો.
6/6
હવે તમે વેરીફાઈ બટન પર ક્લિક કરીને તેને ચેક કરી શકો છો.
હવે તમે વેરીફાઈ બટન પર ક્લિક કરીને તેને ચેક કરી શકો છો.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget