શોધખોળ કરો
EPFO અપડેટ: PF ખાતામાં 8.25% વ્યાજ ક્યારે જમા થશે? ઉપાડના નવા નિયમો વિશે પણ જાણો
નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ દર નક્કી કરાયો છે. આ રકમ જૂનથી સપ્ટેમ્બર 2026 વચ્ચે જમા થઈ શકે છે. સાથે જ PF ઉપાડવાની પ્રક્રિયા પણ હવે વધુ સરળ અને ઝડપી બનશે.
નોકરીયાત વર્ગ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. જોકે, ઘણા ખાતાધારકો હજુ પણ તેમના એકાઉન્ટમાં આ વ્યાજના પૈસા જમા થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published at : 06 Jun 2026 05:03 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





























