શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ayodhya Airport: PM મોદી આજે કરશે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન, જુઓ શાનદાર તસવીરો
Ayodhya Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. અમે તમને આ એરપોર્ટની અદભુત તસવીરો બતાવી રહ્યા છીએ.
![Ayodhya Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. અમે તમને આ એરપોર્ટની અદભુત તસવીરો બતાવી રહ્યા છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/ee8a313133dc1571e712ff58d5fc2c7d170390133774576_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યા એરપોર્ટ
1/6
![અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેક કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે, 30 ડિસેમ્બર, 2023ના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/022000c3148a29b24013ef37f52648cd52272.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેક કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે, 30 ડિસેમ્બર, 2023ના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
2/6
![ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ 30 ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યા માટે ટેકઓફ થવા જઈ રહી છે. ફ્લાઈટ્સનું કોમર્શિયલ ઓપરેશન 6 જાન્યુઆરી, 2024થી શરૂ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/5ad36e90848d2e463fc51c7450aedefdb6e5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ 30 ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યા માટે ટેકઓફ થવા જઈ રહી છે. ફ્લાઈટ્સનું કોમર્શિયલ ઓપરેશન 6 જાન્યુઆરી, 2024થી શરૂ થશે.
3/6
![અયોધ્યાના આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી 30 ડિસેમ્બરે બપોરે 12.15 કલાકે કરશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/5b2966fa60fd143b302b22b33b0ce7b8a7273.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યાના આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી 30 ડિસેમ્બરે બપોરે 12.15 કલાકે કરશે
4/6
![આ એરપોર્ટને તૈયાર કરવામાં કુલ 1,450 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ કુલ 6500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/fb93692685ffef9ca8cd6a7299699f15c5df3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ એરપોર્ટને તૈયાર કરવામાં કુલ 1,450 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ કુલ 6500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
5/6
![આ એરપોર્ટ દર વર્ષે 10 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/64a40afaac3a2a64c2dc22247846d5f718151.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ એરપોર્ટ દર વર્ષે 10 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
6/6
![image 6એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ શ્રી રામ મંદિર જેવો બનાવવામાં આવ્યો છે. અંદર અયોધ્યા શહેર તેમજ શ્રી રામના જીવનને દર્શાવતી કલાકૃતિઓથી શણગારવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/fc52f3dff2722a9281ba2985b9b5cae5c3cbe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 6એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ શ્રી રામ મંદિર જેવો બનાવવામાં આવ્યો છે. અંદર અયોધ્યા શહેર તેમજ શ્રી રામના જીવનને દર્શાવતી કલાકૃતિઓથી શણગારવામાં આવ્યું છે.
Published at : 30 Dec 2023 07:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)