શોધખોળ કરો
વેઇટિંગ ટિકિટવાળા મુસાફરો સાવધાન! આજથી બદલાયા રેલ્વેના આ નિયમો, જાણો નહીં તો થશે દંડ
સ્લીપર અને એસી કોચમાં વેઇટિંગ ટિકિટ હવે નહીં ચાલે, નિયમોનું ઉલ્લંઘન કરનારને ભરવો પડશે મોટો દંડ.
ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો મુસાફરો માટે હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે. ટ્રેન મુસાફરી ભારતમાં સૌથી લોકપ્રિય અને સુવિધાજનક પરિવહન માધ્યમ છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, ખાસ કરીને રિઝર્વ કોચમાં, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વેએ વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જે આજથી જ અમલમાં આવ્યો છે.
Published at : 02 Mar 2025 07:20 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર




























