શોધખોળ કરો

ITR Filing: આવકવેરા રિટર્ન દાખલ કર્યાના એક મહિના પછી પણ રિફંડ નથી આવ્યું, જાણો કેટલા સમયમાં મળશે પૈસા

ITR Filing: આવકવેરા રિટર્ન દાખલ કર્યાના 30 દિવસ પછી પણ જો તમને રિફંડ નથી મળ્યું તો અમે તમને જણાવી દઈએ છીએ કે મહત્તમ કેટલા દિવસમાં રિફંડ મળી શકે છે.

ITR Filing: આવકવેરા રિટર્ન દાખલ કર્યાના 30 દિવસ પછી પણ જો તમને રિફંડ નથી મળ્યું તો અમે તમને જણાવી દઈએ છીએ કે મહત્તમ કેટલા દિવસમાં રિફંડ મળી શકે છે.

આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી કેટલા સમયમાં મળશે રિફંડ, જાણો અહીં.

1/6
Income Tax Refund: દંડ વગર નાણાકીય વર્ષ 2023 24 અને એસેસમેન્ટ વર્ષ 2024 25 માટે આવકવેરા રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024ના રોજ પૂરી થઈ ગઈ છે. મોટાભાગના લોકોએ તેમનું રિટર્ન ફાઈલ કરી દીધું છે, પરંતુ, રિટર્ન દાખલ કર્યાના એક મહિના પછી પણ તેમને રિફંડ મળ્યું નથી.
Income Tax Refund: દંડ વગર નાણાકીય વર્ષ 2023 24 અને એસેસમેન્ટ વર્ષ 2024 25 માટે આવકવેરા રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024ના રોજ પૂરી થઈ ગઈ છે. મોટાભાગના લોકોએ તેમનું રિટર્ન ફાઈલ કરી દીધું છે, પરંતુ, રિટર્ન દાખલ કર્યાના એક મહિના પછી પણ તેમને રિફંડ મળ્યું નથી.
2/6
જો તમારી સાથે પણ આવું થયું છે અને તમે રિફંડની રાહ જોઈ રહ્યા છો તો અમે તમને જણાવીએ છીએ કે રિફંડ મેળવવામાં કેટલો સમય લાગી શકે છે.
જો તમારી સાથે પણ આવું થયું છે અને તમે રિફંડની રાહ જોઈ રહ્યા છો તો અમે તમને જણાવીએ છીએ કે રિફંડ મેળવવામાં કેટલો સમય લાગી શકે છે.
3/6
આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી સૌ પ્રથમ આવકવેરા વિભાગ તેના પર તેની મંજૂરી આપે છે. મંજૂરી વગર રિફંડ મળતું નથી. આ મંજૂરી દ્વારા જ ખબર પડે છે કે કેટલું રિફંડ મળશે.
આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી સૌ પ્રથમ આવકવેરા વિભાગ તેના પર તેની મંજૂરી આપે છે. મંજૂરી વગર રિફંડ મળતું નથી. આ મંજૂરી દ્વારા જ ખબર પડે છે કે કેટલું રિફંડ મળશે.
4/6
નિષ્ણાતો અનુસાર, આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી ઓછામાં ઓછો 20 દિવસનો સમય લાગે છે. જ્યારે, એક એસેસમેન્ટ વર્ષનું રિફંડ આપવામાં વિભાગ મહત્તમ 9 મહિનાનો સમય લઈ શકે છે.
નિષ્ણાતો અનુસાર, આવકવેરા રિટર્ન દાખલ કર્યા પછી ઓછામાં ઓછો 20 દિવસનો સમય લાગે છે. જ્યારે, એક એસેસમેન્ટ વર્ષનું રિફંડ આપવામાં વિભાગ મહત્તમ 9 મહિનાનો સમય લઈ શકે છે.
5/6
આવા કિસ્સામાં જુલાઈમાં ભરેલા રિટર્નનું રિફંડ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં મળી શકે છે.
આવા કિસ્સામાં જુલાઈમાં ભરેલા રિટર્નનું રિફંડ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં મળી શકે છે.
6/6
જો તમે હજુ સુધી તમારું રિટર્ન દાખલ કર્યું નથી તો આ કામ હવે કરી શકો છો. 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે આ નાણાકીય વર્ષ માટે રિટર્ન દાખલ કરી શકાય છે.
જો તમે હજુ સુધી તમારું રિટર્ન દાખલ કર્યું નથી તો આ કામ હવે કરી શકો છો. 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે આ નાણાકીય વર્ષ માટે રિટર્ન દાખલ કરી શકાય છે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget