શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની શાનદાર યોજના, ફક્ત વ્યાજથી થશે 82,000 રૂપિયાની કમાણી

કોઈપણ નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સારી રકમની જરૂર પડે છે. ઘર ખરીદવાનું હોય કે કાર ખરીદવાનું, આ બધા માટે એક મોટી રકમની જરૂર પડે છે, જે તમે ફક્ત પગારથી પ્રાપ્ત કરી શકશો નહીં.

કોઈપણ નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સારી રકમની જરૂર પડે છે. ઘર ખરીદવાનું હોય કે કાર ખરીદવાનું, આ બધા માટે એક મોટી રકમની જરૂર પડે છે, જે તમે ફક્ત પગારથી પ્રાપ્ત કરી શકશો નહીં.

પ્રતિકાત્મક તસવીર

1/7
કોઈપણ નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સારી રકમની જરૂર પડે છે. ઘર ખરીદવાનું હોય કે કાર ખરીદવાનું, આ બધા માટે એક મોટી રકમની જરૂર પડે છે, જે તમે ફક્ત પગારથી પ્રાપ્ત કરી શકશો નહીં. આવી સ્થિતિમાં કેટલાક લોકો મ્યુચ્યુઅલ ફંડમાં SIPનો આશરો લે છે, જેથી તેઓ ભવિષ્યમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે.
કોઈપણ નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સારી રકમની જરૂર પડે છે. ઘર ખરીદવાનું હોય કે કાર ખરીદવાનું, આ બધા માટે એક મોટી રકમની જરૂર પડે છે, જે તમે ફક્ત પગારથી પ્રાપ્ત કરી શકશો નહીં. આવી સ્થિતિમાં કેટલાક લોકો મ્યુચ્યુઅલ ફંડમાં SIPનો આશરો લે છે, જેથી તેઓ ભવિષ્યમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે.
2/7
કેટલાક લોકો એવું પણ વિચારે છે કે તેમને જોખમ લેવાની જરૂર નથી અને મોટી રકમ પણ મળી જશે. સરકારી યોજનાઓ આવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે. અમે તમને આવી જ એક યોજના વિશે જણાવી રહ્યા છીએ, જે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ (Post Office Small Savings Schemes)  હેઠળ ચલાવવામાં આવે છે. તમે તેને તમારી નજીકની પોસ્ટ ઓફિસ (Post Office) માં ખોલી શકો છો.
કેટલાક લોકો એવું પણ વિચારે છે કે તેમને જોખમ લેવાની જરૂર નથી અને મોટી રકમ પણ મળી જશે. સરકારી યોજનાઓ આવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે. અમે તમને આવી જ એક યોજના વિશે જણાવી રહ્યા છીએ, જે પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ (Post Office Small Savings Schemes) હેઠળ ચલાવવામાં આવે છે. તમે તેને તમારી નજીકની પોસ્ટ ઓફિસ (Post Office) માં ખોલી શકો છો.
3/7
આપણે જે યોજના વિશે વાત કરી રહ્યા છીએ. તે તમને ફક્ત વ્યાજથી જ ઘણા રૂપિયાની કમાણી કરાવી શકે છે. જો તમે તેમાં પાંચ વર્ષ સુધી રોકાણ કરો છો તો તમે ફક્ત વ્યાજથી જ 82 હજાર રૂપિયાથી વધુ કમાઈ શકો છો. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
આપણે જે યોજના વિશે વાત કરી રહ્યા છીએ. તે તમને ફક્ત વ્યાજથી જ ઘણા રૂપિયાની કમાણી કરાવી શકે છે. જો તમે તેમાં પાંચ વર્ષ સુધી રોકાણ કરો છો તો તમે ફક્ત વ્યાજથી જ 82 હજાર રૂપિયાથી વધુ કમાઈ શકો છો. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
4/7
આપણે જે યોજના વિશે વાત કરી રહ્યા છીએ તેને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ તમે એકસાથે રકમ જમા કરીને મોટી આવક મેળવી શકો છો. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સરકાર દ્વારા એક સહાયક યોજના છે. તે ખાસ કરીને સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવી છે. એટલે કે, તમે આ યોજના તમારા પિતા અથવા દાદાને ભેટ આપી શકો છો.
આપણે જે યોજના વિશે વાત કરી રહ્યા છીએ તેને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ તમે એકસાથે રકમ જમા કરીને મોટી આવક મેળવી શકો છો. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ સરકાર દ્વારા એક સહાયક યોજના છે. તે ખાસ કરીને સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવી છે. એટલે કે, તમે આ યોજના તમારા પિતા અથવા દાદાને ભેટ આપી શકો છો.
5/7
આ યોજના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના માટે લઘુત્તમ રોકાણ 1000 રૂપિયા છે અને મહત્તમ રોકાણ મર્યાદા 30 લાખ રૂપિયા છે. આ યોજના હેઠળ પાકતી મુદત 5 વર્ષ માટે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકો છો. વ્યાજની વાત કરીએ તો આ યોજના હેઠળ 8.2 ટકા વ્યાજ આપવામાં આવે છે. તેનું વ્યાજ ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે અને વાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે.
આ યોજના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના માટે લઘુત્તમ રોકાણ 1000 રૂપિયા છે અને મહત્તમ રોકાણ મર્યાદા 30 લાખ રૂપિયા છે. આ યોજના હેઠળ પાકતી મુદત 5 વર્ષ માટે છે, પરંતુ જો તમે ઇચ્છો તો તમે તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકો છો. વ્યાજની વાત કરીએ તો આ યોજના હેઠળ 8.2 ટકા વ્યાજ આપવામાં આવે છે. તેનું વ્યાજ ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે અને વાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે.
6/7
ભારતનો કોઈપણ સિનિયર નાગરિક આ ખાતું ખોલાવી શકે છે. આ ખાતું સિંગલ અને જોઈન્ટમાં પણ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત નાગરિક કર્મચારીઓ પણ રોકાણ કરી શકે છે. જોકે, શરત એ રહેશે કે રોકાણ નિવૃત્તિ લાભ મળ્યાના 1 મહિનાની અંદર કરવું પડશે. આ ઉપરાંત 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ પણ આ જ શરત સાથે રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના વાર્ષિક રોકાણ પર કર મુક્તિનો લાભ ઉપલબ્ધ છે. બીજી બાજુ જો તમે સમય પહેલા ખાતું બંધ કરો છો તો નીચેના પરિણામો આવી શકે છે.
ભારતનો કોઈપણ સિનિયર નાગરિક આ ખાતું ખોલાવી શકે છે. આ ખાતું સિંગલ અને જોઈન્ટમાં પણ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત નાગરિક કર્મચારીઓ પણ રોકાણ કરી શકે છે. જોકે, શરત એ રહેશે કે રોકાણ નિવૃત્તિ લાભ મળ્યાના 1 મહિનાની અંદર કરવું પડશે. આ ઉપરાંત 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ પણ આ જ શરત સાથે રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના વાર્ષિક રોકાણ પર કર મુક્તિનો લાભ ઉપલબ્ધ છે. બીજી બાજુ જો તમે સમય પહેલા ખાતું બંધ કરો છો તો નીચેના પરિણામો આવી શકે છે.
7/7
જો ખાતું 1 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે, તો કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં અને જો ખાતામાં કોઈ વ્યાજ ચૂકવવામાં આવે છે તો તે મુદ્દલમાંથી વસૂલ કરવામાં આવશે. જો ખાતું 1 વર્ષ પછી પરંતુ ઓપન કરવાની તારીખથી 2 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે તો મુદ્દલમાંથી 1.5 ટકા જેટલી રકમ કાપવામાં આવશે. જો એકાઉન્ટ 2 વર્ષ પછી પરંતુ 5 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે તો મુદ્દલમાંથી 1 ટકા જેટલી રકમ કાપવામાં આવશે. ખાતા લંબાવ્યાની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા પછી કોઈપણ કપાત વિના વિસ્તારની તારીખથી એકાઉન્ટ બંધ કરી શકાય છે. જો કોઈ આ યોજનામાં 20 હજાર રૂપિયાનું એક સાથે રોકાણ કરે છે, તો તેને 5 વર્ષની પાકતી મુદત પૂર્ણ થયા પછી 8.2 ટકા વ્યાજના આધારે મોટી રકમ મળશે. ગણતરી મુજબ, તેને ફક્ત વ્યાજમાંથી 82,000 રૂપિયા મળશે અને પાકતી મુદત પર કુલ રકમ 2,82,000 રૂપિયા થશે. ત્રિમાસિક ધોરણે વ્યાજની આવક 4,099 રૂપિયા થશે.
જો ખાતું 1 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે, તો કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં અને જો ખાતામાં કોઈ વ્યાજ ચૂકવવામાં આવે છે તો તે મુદ્દલમાંથી વસૂલ કરવામાં આવશે. જો ખાતું 1 વર્ષ પછી પરંતુ ઓપન કરવાની તારીખથી 2 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે તો મુદ્દલમાંથી 1.5 ટકા જેટલી રકમ કાપવામાં આવશે. જો એકાઉન્ટ 2 વર્ષ પછી પરંતુ 5 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે છે તો મુદ્દલમાંથી 1 ટકા જેટલી રકમ કાપવામાં આવશે. ખાતા લંબાવ્યાની તારીખથી એક વર્ષ પૂર્ણ થયા પછી કોઈપણ કપાત વિના વિસ્તારની તારીખથી એકાઉન્ટ બંધ કરી શકાય છે. જો કોઈ આ યોજનામાં 20 હજાર રૂપિયાનું એક સાથે રોકાણ કરે છે, તો તેને 5 વર્ષની પાકતી મુદત પૂર્ણ થયા પછી 8.2 ટકા વ્યાજના આધારે મોટી રકમ મળશે. ગણતરી મુજબ, તેને ફક્ત વ્યાજમાંથી 82,000 રૂપિયા મળશે અને પાકતી મુદત પર કુલ રકમ 2,82,000 રૂપિયા થશે. ત્રિમાસિક ધોરણે વ્યાજની આવક 4,099 રૂપિયા થશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

વિડિઓઝ

Ahmedabad Rath Yatra :  રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra  : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો  કરાવ્યો પ્રારંભ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate:  સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget