શોધખોળ કરો
રેલવે યુઝર્સ માટે કામની વાતઃ ૧ ઓક્ટોબરથી ટિકિટ બુકિંગના નિયમો બદલાશે, પ્રથમ 15 મિનિટમાં ટિકિટ બુક કરવાની....
ભારતીય રેલવે (Indian Railways) 1 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગના નિયમોમાં એક મોટો અને મહત્ત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવા જઈ રહ્યું છે.
આ ફેરફાર ખાસ કરીને IRCTC એપ અને વેબસાઇટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરનારા મુસાફરોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે.
Published at : 28 Sep 2025 07:09 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર



























