શોધખોળ કરો

Navratri 2022: જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબે ઘૂમ્યા, જુઓ તસવીરો

Navratri 2022: કોરોનામાં બે વર્ષ પછી રાજ્યમાં જાહેર નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ નોરતે ઘણી જગ્યાએ મન મૂકીને ખેલૈયા ગરબે રમ્યા.

Navratri 2022: કોરોનામાં બે વર્ષ પછી રાજ્યમાં જાહેર નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ નોરતે ઘણી જગ્યાએ મન મૂકીને ખેલૈયા ગરબે રમ્યા.

ગરબે રમતા હર્ષદ રિબડીયા

1/7
વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા.
વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા.
2/7
પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.
પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.
3/7
રિબડીયા ઉપરાંત જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી સહિતના હોદ્દેદારો પણ ગરબે ઘૂમ્યા.
રિબડીયા ઉપરાંત જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી સહિતના હોદ્દેદારો પણ ગરબે ઘૂમ્યા.
4/7
વિસાવદર શહેરમાં ગૌમાતા ના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ તમામ સાથે ગરબા રમ્યા હતા.
વિસાવદર શહેરમાં ગૌમાતા ના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ તમામ સાથે ગરબા રમ્યા હતા.
5/7
હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.
6/7
એવું માનવામાં આવે છે કે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી દ્રઢતા, શક્તિ, બલિદાન, પુણ્ય, સંયમ અને અનાસક્તિ વધે છે અને શત્રુઓને પરાજિત કરે છે અને તેમના પર વિજય આપે છે.
એવું માનવામાં આવે છે કે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી દ્રઢતા, શક્તિ, બલિદાન, પુણ્ય, સંયમ અને અનાસક્તિ વધે છે અને શત્રુઓને પરાજિત કરે છે અને તેમના પર વિજય આપે છે.
7/7
માતા બ્રહ્મચારિણીની કૃપાથી વ્યક્તિ સંકટથી ડરતો નથી, પરંતુ તેનો મક્કમતાથી સામનો કરે છે.
માતા બ્રહ્મચારિણીની કૃપાથી વ્યક્તિ સંકટથી ડરતો નથી, પરંતુ તેનો મક્કમતાથી સામનો કરે છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવ્યું
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
'મહારાષ્ટ્રમાં કંઈક મોટું થવાનું છે, શરદ પવાર-ઉદ્ધવ જૂથ BJPના સંપર્કમાં', JDUના દાવાથી ખળભળાટ
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર, જાણો ક્યારે શરૂ થશે પ્રક્રિયા
Embed widget