શોધખોળ કરો
મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં શિવમય માહોલ, જુઓ તસવીરો
મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં શિવમય માહોલ, જુઓ તસવીરો
શિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં શિવમય માહોલ
1/6

જૂનાગઢ: આજે મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ પંથક શિવમય માહોલમાં જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોનું આગમન આજે પણ અહીં યથાવત જોવા મળ્યું છે. આ તકે યુવાન હોય કે વૃદ્ધ દરેક આશ્થાપૂર્વક ભોલેનાથને શિશ ઝૂકવતા નજરે પડ્યા હતા. ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ભાવિકોએ ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.
2/6

બીજી તરફ મહાશિવ રાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર હોય છે. જેને લઈને હરીગીરી બાપુએ જણાવેલ કે શાહી સ્નાન અને શાહી રવેડીએ અલૌકિક બાબત છે. ભગવાન શિવની વિવાહ સમયે નીકળેલ જાનએ ભાવથી આ પ્રક્રિયા કરાઈ છે.
Published at : 24 Feb 2025 06:28 PM (IST)
આગળ જુઓ



















