શોધખોળ કરો
હવે આ કામ માટે આધાર કાર્ડની જરૂર નહીં પડે? જાણો આ મહત્વની વાત
Aadhaar Card Uses: ભારતમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવા છતાં. પરંતુ ઘણા એવા કામ છે જેમાં આધાર કાર્ડનો ઉપયોગ થતો નથી. કદાચ તમે પણ આ કામો વિશે જાણતા નથી. ચાલો જણાવીએ.
આધાર કાર્ડ ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજકાલ આધાર કાર્ડનો ઉપયોગ લગભગ તમામ મહત્વના કામો માટે થાય છે.
1/7

ભારતમાં વર્ષ 2010માં પ્રથમ આધાર કાર્ડ જારી કરવામાં આવ્યું હતું. ત્યારથી, ભારતમાં 100 કરોડથી વધુ લોકો માટે આધાર બનાવવામાં આવ્યા છે.
2/7

શાળા કોલેજમાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનાઓમાં લાભ મેળવવા સુધીના ઘણા હેતુઓ માટે આધાર કાર્ડ જરૂરી છે.
Published at : 01 Aug 2024 05:07 PM (IST)
આગળ જુઓ





















