શોધખોળ કરો
આપ એન્ટીબાયોટિક્સ લેતા હોય તો તેના નુકસાન જાણી લો, તેની સાથે આ ફૂડ લેવું જરૂરી
પ્રતીકાત્મક તસવીર
1/7

એન્ટીબાયોટિક્સ ગંભીર સંક્રમણ સામે અત્યંત અસરકારક રીતે લડત આપે છે. જો કે આ ન્ટીબોયટિક્તના નુકસાન પણ ગંભીર છે. શરીર પર તેની શું અસર થાય છે જાણીએ
2/7

એન્ટીબાયોટિક્સ બેક્ટરિયલ સંક્રમણ સામે ઇલાજ કરવા માટે અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે મદદ કરે છે. જો કે એન્ટીબાયોટિક્સ ગૂડ બેક્ટેરિયાને પણ મારી નાખી છે. સારા બેક્ટરિયા ભોજનને પચાવવા માટે મદદગાર હોય છે.
Published at : 08 May 2021 03:16 PM (IST)
આગળ જુઓ





















